Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss કરવામાં મદદગાર છે શક્કરટેટી, જાણો ફાયદા

Webdunia
શુક્રવાર, 20 એપ્રિલ 2018 (10:00 IST)
શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. આવો જાણે એના ફાયદા વિશે

 
1. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. 
 
2. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. 
3. માહવારીના સમયે મહિલાઓને શક્કરટેટી ખાવી જોઈએ. આથી વધારે રક્તસ્ત્રાવ અને ક્લાટસમાં કમી આવે છે. 
 
4. આ ઉંઘ ન આવવાની સમસ્યાને પણ દૂર કરે છે. 
 
100 ગ્રામમાં  હોય છે.
 
પાણી 95.02 ગ્રામ  , પ્રોટીન -0.3 ગ્રામ , વસા -0.2 ગ્રામ, મિનરસલ્સ- 0.4 ગ્રામ , 
ફાઈબર - 0.4ગ્રામ , કાર્બોહાઈડ્રેટ -3.5 ગ્રામ , કેલ્શિયમ -31 મિલિગ્રામ , ફા સ્ફોરસ 14 મિલિગ્રામ ,   આયરન
 રોજ 250-300 ગ્રામ શક્ક્રટેટી ખાઈ શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments