Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - વસ્તુઓ જે દૂર કરી શકે છે દાંતની પરેશાની

Webdunia
શુક્રવાર, 20 એપ્રિલ 2018 (08:37 IST)
સારા દાંત ચેહરાની રંગત વધારે છે. એક સરસ મુસ્કાન લાવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા દાંત પણ મજબૂત બન્યા રહે તો તમારા ખાન-પાનમાં જ્રૂર શામેળ કરો આ વસ્તુઓ. 
 
ફળ અને શાક ખાવું દાંત માટે સારું હોય છે. તેમાં પાણી અને ફાઈબરની માત્ર બહુ હોય છે. આ દાંતને સાફ કરવામાં મદદ કરે છે. આ લાર પેદા થવામાં મદદગાર છે. જેનાથી મોઢાના બેકટીરિયા અને ખાવાના કણ સરળતાથી જુદા થઈ જાય છે. 
 
- નટસ ચવાવવું મસૂડા અને દાંત માટે ફાયદાકારી હોય છે. 
- અજમા પણ દાંતના કણ અને બેક્ટીરિયાને દૂર કરે છે. અજમાના પાણીથી કોગળા કરવું દાંતના દુખાવાથી છુટકારો અપાવે છે. આ એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલનો કામ કરે છે. 
- ખાન-પાનમાં લીલી શાકભાજી, દૂધની બનેલી વસ્તુઓ ખાવું ખૂબ ફાયદાકારી હોય છે. 
- વિટામિન C નો સેવન જેમ કે લીંબૂ, સંતરા વગેરે પણ દાંતને મજબૂર બનાવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

EV: BEV, Hybrid, PHEV અને REEV માં શુ છે અંતર ? કાર ખરીદતા પહેલા સહેલી ભાષામાં સમજો ચારેય ટેકનોલોજી

હાર બાદ લિયોનેલ મેસ્સી રડી પડ્યો, વાયરલ વીડિયોએ લાખો ચાહકોને ભાવુક કર્યા

CJP Sansad March Live Updates: નડ્ડાને મળ્યા CJP નેતા, શરતો પર થઈ વાત, સંસદ પાસેથી હટાવાયા પ્રદર્શનકારી

'અભિજીત દિપકેની અટકાયત કરવામાં આવી છે...', કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાનો મોટો દાવો

NFSUનો નવો કીર્તિમાન: સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડી રોકવા માટેના MBA કોર્સમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ભારે ધસારો

વધુ જુઓ..

ધર્મ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments