Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીમાં ખાઈ રહ્યા છો મિઠાઈ તો જાણો કંઈ મીઠાઈથી કેટલુ વજન વધશે.

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (12:42 IST)
જો આ દિવાળી પર તમે ખૂબ મીઠાઈઓ ખાવાનો પ્લાન બનાવી રહ્યા છો પણ વજન વધવવાનો ભય પણ સતાવી રહ્યો છે. તો જાણી લો કંઈ મીઠાઈથી કેટલુ નુકશાન થશે. 

 
 


















ગુલાબ જામુન કોણ પસંદ નથી કરતુ પણ જો તેના સ્વાદમાં ખોવાય જશો તો વજન સાથે સમજૂતી કરવી પડશે. ગુલાબ જામુનના એક પીસમાં 150 કૈલોરી હોય છે જે વજન વધારવા માટે પૂરતી છે. 
 

એક પીસ જલેબી પણ વજન વધારવા માટે પૂરતી છે. એક પીસ જલેબીમાં 150 કૈલોરે છે. જેને ઘટાડવા માટે તમારે ઓછામાં ઓછો અડધો કલાક ડાંસ કરવો પડશે. 

જો બેસનનો લાડુ છે તો એક પીસ બેસનના લાડુમાં 185 કૈલોરી હોય છે.  

બીજી બાજુ તમારી મનપસંદ અને મોઢાને સ્વાદથી ભરી દેનારી રસમલાઈ 200 કેલોરી સુધી  આપે છે.


બીજી બાજુ એક પીસ રસગુલ્લો ખાવાથી 125 કૈલોરી સુધી શરીરને મળે છે. 
એક પીસ પેંડા- 82 કેલોરી 


એક નાની વાટકી મગની દાળના હલવો- 360 કેલોરી

એક નાની વાટકી ખીર- 270 કેલોરી 
એક પીસ કાજૂ કતરી- 85 કેલોરી
મિલ્ક કેક - 175 કેલોરી પ્રતિ 50 ગ્રામ 
ચમચમ- 175 કેલોરી 
સંદેશ- 75 કેલોરી 
માલપુઆ- 325 કેલોરી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments