rashifal-2026

Festive season માં ખરીદી રહ્યા છો Bedsheets તો જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (08:49 IST)
ફેસ્ટિવમાં જ્યા એક બાજુ લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે તો બીજી બાજુ માર્કેટમાં ખરીદી પણ જોર શોરથી ચાલી રહી છે. લોકો પોતાના ઘરનુ ઈંટીરિયર સુધી ચેંજ કરવામાં લાગ્યા છે. ઘરને ડિફરેંટ લુક ફક્ત ફર્નીચર જ નહી પણ ઘરમાં લાગેલા પડદા અને પાથરેલી બેડ સીટ પણ પોતાનો મહત્વનો રોલ ભજવે છે. તહેવારોના સમયે લોકો પોતાના બારી-બારણાના પડદા નવા લગાવે છે અને બેડ શીટ પણ નવી પાથરે છે. જો તમે પણ બેડ શીટ્સને ચેંજ કરવાના છો તો ફેસ્ટિવ સીઝનમાં તેના ડિઝાઈન કલર અને ફેબ્રિકનુ ખાસ ધ્યાન રાખો.. 
 
આમ તો ફેસ્ટિવ સીઝનમાં ડાર્ક કલર્સ વધુ પસંદ કરવામાં આવે છે પણ અનેક લોકો એવા પણ છે જે લાઈટ કલરને મહત્વ આપે છે.  જો તમે તહેવારના અવસર પર બેડ શીટ ખરીદી રહ્ય અછો તો તમારા રૂમના થીમ મુજબ બેડશીટ ખરીદો. નહી તો રૂમના કલર સાથે મેચિંગ કરીને ચાદરની પસંદગી કરો. 
 
વય મુજબ પસંદ કરો રંગ અને પ્રિંટ 
 
બાળકો માટે નર્સરી અને એનિમલ પ્રિંટની ચાદર બેસ્ટ રહે છે. બીજી બાજુ યુવાનો માટે અને વડીલો માટે ફ્લોરલ પ્રિંટ પરફેક્ટ છે. આ ઉપરાંત ગ્રાફિકલ ડિઝાઈન, રાજસ્થાની પ્રિંટ કે ઈમ્ર્બાયરીવાળી બેડ્શીટ્સ પણ બેસ્ટ છે. 
 
ફૈબ્રિકનુ રાખો વિશેષ ધ્યાન - ફૈબ્રિક હંમેશા ઋતુના હિસાબથી પસંદ કરો.. જેમ કે શિયાળો શરૂ થવાનો છે તો સિલ્ક, ફલાલેન, લિનેન અને નેટ વગેરેની બેડ્સીટ્સ પણ પાથરી શકાય છે. 
 
ગુડનાઈટ બેડસીટ્સ - બેડસીટ્સ તહેવારો માટે હંમેશા જુદી જ રાખવી જોઈએ... આવી બેડ્સીટ્સ શુભ પ્રસંગે અને વાર તહેવાર પાથરવાથી લુક સારુ રહે છે. ડેઈલી યુઝની બેડસીટ્સ અલગ રાખવી જોઈએ.. અને બને ત્યા સુધી રાત્રે જો તમે એ બેડ પર સૂતા હોય તો તેની જુદી અને લાઈટ રંગની રાખો.. કારણ કે રાત્રે સૂતી વખતે સ્વચ્છતા હોય તો આપણે બીમારીથી બચીશુ અને ઊંઘ પણ સારી આવશે.. આખો દિવસ પાથરેલી બેડ્સીટ્ પર રાત્રે સૂઈ જશો તો બીમારીના શિકાર બનશો.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ગંભીર અછત: વડોદરા અને સુરત સહિતના શહેરોમાં હાલાકી

CBSE પેપરનો QR કોડ સ્કેન કરવાથી એક YouTube વિડીયો ખુલી, જેનાથી વિદ્યાર્થીઓ ચોંકી ગયા

વધુ જુઓ..

ધર્મ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 11માર્ચ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Aaj Nu Panchang - આજનું ગુજરાતી પંચાંગ- 10 માર્ચ

આગળનો લેખ
Show comments