Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ અને શું નહી ખાવુ જોઈએ?

Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (04:02 IST)
સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ 
દિવસની શરૂઆત નાશ્તાની સાથે જરૂર કરવી જોઈએ. 
સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ અને શું નહી ખાવુ જોઈએ?


નાશ્તા કે બ્રેકફાસ્ટ એવું હોવું જોઈએ કે અમે નુકશાન ના પહોંચાડે. ઝેર ખાવાથી સારું છે કે અમે નાશ્તા જ ના કરીએ. સીધા લંચ જ કરી લો. પણ આજે આટલી ભાગદોડ ભરેલા જીવનમાં કોઈને આટલુ ટાઈમ નહી કે તે સમજી શકે કે શુ ખાવું છે અને શું નહી ખાવું.  
 
1. બ્રેડ અને તેના જેવા પદાર્થ ક્યારે ન ખાવું 
તમે જો બ્રેડ ખાઓ છો અને તેનાથી દિવસની શરૂઆત કરતા હોય તો તમે પોતાના શરીરની સાથે ન્યાય નહી કરી રહ્યા છો. બ્રેડ અમારા પેટમાં જઈને પચાતું નથી જેવા ખાઈ છે તેમજ તે રાખ્યું રહે છે. બ્રેડ જે મેંદો કે ઘઉં બ્રેડ જેમ લોટથી બને છે અને તે પોતે ખૂબ દિવસ જૂનો લોટ હોય છે. પેટમાં જઈને તે સડી જાય છે. 
 
2. પરાંઠાથી દૂર રહેવું 
ભારતનો નેશનલ નાશ્તા પરાઠા જ હોય છે. પણ સવારે શરીરને ઑયલ ખવડાવવું એક સારુ ફેસલો નથી. તમે પરાંથાથી સવારે દૂર જ રહેવું. 
 
3. આજકાલ કેટલા મોટી વિદેશી કંપની બર્ગરથી નાશ્તા કરાવવું શરૂ કરાયું છે. આ કામ પહેલા પશ્ચિમી દેશમાં થતું હતું. જે રીતે જાડાપણ વધી રહ્યુ છે તે આ નાશ્તાનો જ અસર છે. જો તમે પણ પશ્ચિમની રીતે બીમાર થવું છે તો તમે સવારે-સવારે અહીં જરૂર જાવ. 
 
4. નાશ્તામાં ફ્રીજમાં મૂકેલો કોઈ પણ ભોજન ના કરવું. 
ઘણી વાર અમે નાશ્તા પણ રાત્રે બનાવીને ફ્રીજમાં મૂકી નાખે છે અને સવારે ઉઠીને તેને ગર્મ કરીને ખાઈ લે છે. પણ આવું કરવું અમારા શરીરને નુકશાનદાયક છે. અહીં સુધી કે ફ્રીજમાં મૂકેલા ફળને પણ ઓછામાં ઓછા 1 કલાક પહેલા બહાર કાઢીને નાખો ત્યારે તેના નાશ્તા કરવું. 
 
5. ટોસ્ટ- નમકીન સવારનો નાશ્તો નહી હોય છે. 
જો તમે સવારે ઉઠતા જ ચા ની સાથે નમકીન કે ટોસ્ટ ખાઈ લો છો તો આ પણ તમારા શરીર માટે નુકશાનદાયક વસ્તુ છે. સવારે શરીરને પ્રોટીનની જરૂરત હોય છે અને તમે તેનાથી જ દૂર રહો છો. 
 
શું ખાવુ છે 
1. કાચા ચણાનો નાશ્તા 
જી હા, તમે સવારનો નાશ્તો કાચા ચણાથી કરો. સ્વાદ માટે તેમાં ડુંગળી કે ટમેટા કાપી શકો છો. યાદ રાખો કે ચણાને બાફવું નહી અને ના તેને ફ્રાઈ વગેરે કરવું છે. 
 
2. નારિયળ પાણીની સાથે કોઈ ફળ 
શરીરને સારું ભોજન નાશ્તામાં આપીએ તો આ સર્વોત્તમ હોય છે અને તમને બીમારીથી બચાવે છે. તો સવારે તમે નારિયળ પાણીનો ઉપયોગ જરૂર કરવું. 
 
3. એક સફરજન તમને સ્વસ્થ રાખે છે.
તમે ઘરથી બહાર રહો છો અને નાશ્તા બનાવતા સમયે તમારા પાસે નહી હોય છે તો કોઈ વાત નહી, આમ-તેમ વસ્તુ ખાવાથી સારુ છે કે તમે એક સફરજન લો અને તેને ખાતા ઑફિસ નિકળો. એક સફરજન દરરોજ નાશ્તામાં ઉપયોગ કરવાથી તમે પૂરી રીતે સ્વસ્થ રહેશો. 
 
4. ઘરમાં બનેલું પૌઆ કે ઉપમા 
ઘરમાં બનેલા પૌઆ કે ઉપમા પણ સવારના નાશ્તામાં પ્રયોગ કરી શકો છો. તેમાં લીલા શાક નાખી તમે પૌઆ કે ઉપમા બનાવી શકો છો. 
 
5. અંકુરિત દાળ 
સવારના નાશ્તામાં તમે જ્યૂસ કે અંકુરિત દાળ ઉપયોગ કરી રહ્યા છો તો આ સૌથી સારું હોય છે. તેનાથી શરીરને સારી માત્રામાં પ્રોટીન મળી જાય છે. 
તો તમે સમજી ગયા ના કે સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ શું નહી ખાવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments