Webdunia - Bharat's app for daily news and videos

Install App

(Video)શું તમે પણ ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો?

Webdunia
રવિવાર, 26 નવેમ્બર 2017 (05:55 IST)
તમારી સવારની શરૂઆત ગર્માગરમ ચાયના કપની સાથે હોય છે. આ સિવાય પણ તમે ચા પીવું પસંદ કરતા થશો. ચાના શૌકીન થવું ઠીક છે પણ શું તમે જાણૉ છો ચા પીવાનો સહી તરીકો ? તમારામાંથી ઘણા લોકો ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો,પણ તમે જરૂર જાણો ચા પીવાનું સહી તરીકો. 
1. ચાનું વધારે સેવન હાનિકારક છે. ચા અલ્કોહલની રીતે છે ,  જે તમારી માંસપેશીઓને સક્રિય જરૂર રાખે છે પણ તેનું વધારે સેવન ખૂબ હાનિકારક છે. તેમનો સીમિત સેવન કરવું. 
 
2. ખાલીપેટ ચા પીવું હમેશા હાનિકારક જ હોય છે. આ એસિડીટી વધારવાની સાથે જ ફ્રી રેડિક્લસ અને કેંસર જેવા ગંભીર રોગો માટે જવાબદાર થઈ શકે છે અને જલ્દી વૃદ્ધાવસ્થા આવી શકે છે. આથી સવારે ઉઠતા જ ચાની જગ્યા પાની પીવું અને તેના અડધા કલાક પછી જ ચા લેવી. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

3. ચા બનાવતા સમયે તેને સારી રીતે ઉકાળવું તો જરૂરી છે પણ વધારે ઉકાળવી નહી. ચાને વધારે ઉકાળવાથી કે કડક કરીને પીવું સૌથી મોટી ભૂલ છે આ તરીકો એસિડીટીનો કારણ બને છે. તેના માટે પાણીને સારી રીતે ઉકાળો તાપથી ઉતારતા પહેલા જ તેમાં ચા-પત્તી નાખવી. 
4. ચામાં કેટલીક ઔષધી જેમ કે તુલસી વગેરેનો પ્રયોગ પણ કરવી એક ભૂલ થઈ શકે છે. કારણકે ચામાં રહેલ કેફીન આ ઔષધીના ગુણઓને અવશોષણમાં બાધક હોય છે. 
 
5. કેટલાક લોકોની ટેવ હોય છે. ભોજ પછી ચા પીવાની પણ આ તરીકો તો બહુ જ ખોટું છે આવું કરવાથી ભોજન કરવાથી તમારા શરીરને મળતા પોષક તત્વ અવશોષિત નહી થઈ શકતા.  
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments