Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે ઉંઘરસ સૂવા નહી દે તો ફૉલો કરો આ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (11:08 IST)
મૌસમમાં ફેરફારના કારણે વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ , શરદી , જુકામ , ઉંઘરસની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર તો આખુ દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાત્રે પથારી પર જતાં જ વધી જાય છે. આથી ઉંઘ તો ખરાબ હોય છે અને પસલિઓમાં દુખાવા પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ 
રીતે રાત્રે થતી ખાસીથી પરેશાન છો તો આ વાતોનો ધ્યાન રાખવું. 
1. કોગળા કરો- રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. એનાથી ગળામાં થઈ રહી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળ અકરવાથી થોડા જ દિવસોમાં ખાંસી ઠીક થઈ જશે. 
 
2. હર્બલ ચા- એલર્જી હોવાની પરેશાની થઈ શકે છે. રાત્રે એક એક કપ હર્બલ ચા પીવાથી પણ ખાંસી નહી આવશે અને ઉંઘ પણ સારી આવે છે. 

3. સૂવાના તરીકો બદલવું- રાત્રે સૂતા સમયે કરવટ બદલતા રહેવું. એક દિશામાં સૂતા રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તેમના આસ-પાસ સાફ-સફાઈ રાખવી. 
4. રાત્રે ન ખાવું દહીં- રાત્રેના સમયે દહીં ખાવાથી પરેજ કરવું. રાત્રે તેને પચાવવામાં પણ પરેશાની હોય છે અને તેનાથી ખાંસી પણ વધે છે. 

5. હૂંફાણા પાણી- શરદીના મૌસમમાં ઠંડા પાણીની જગ્યા ગર્મ પાણીનો જ સેવન કરવું. એનાથી ગળાને રાહત મળે છે. અને રાત્રે આવતી ખાંસીની પરેશાની થી પણ છુટકારો મળે છે. 
6. ડૉકટરી સલાહ - એક અઠવાડિયાથી વધારે ખાંસી આવી રહી હોય તો ડાકટરી સલાહ લેવી. પોતે ઈલાજ કરવાથી જગ્યા કોઈ સારા ડોકટરથી સંપર્ક કરવું. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments