Webdunia - Bharat's app for daily news and videos

Install App

નબળી યાદશક્તિને તેજ કરવાના આ 3 ટિપ્સ, જાણી લેશો તો નહી મળશે દગો

Webdunia
શનિવાર, 26 મે 2018 (08:52 IST)
જો તમે પણ વસ્તુ મૂકીને ભૂલી જાઓ છો જેના કારણે તમને લોકોની વાતો સાંભળવી પડે છે તો નિરાશ થવાની જગ્યા આ ખાસ ત્રણ ટિપ્સ પર ધ્યાન આપો. આ ત્રણ ટિપ્સ ન માત્ર તમારી મદદ કરશે. પણ માનસિક રીતે પણ સ્વાસ્થ્ય રાખશે... જાણો કેવી રીતે.. 
મગજને આરામ આપો.. જે રીતે શરીરને આરામ જોઈએ ઠીક તેમજ તમારા મગજને પણ સમય -સમય પર રેસ્ટની જરૂરત હોય છે. મગજને આરામ આપવાથી એ માનસિક રીતે તંદુરૂસ્ત રહે છે. તેના માટે જેમ જ સમય મળે પર્વત પર ક્યાં ફરી આવો. તમારી સમસ્યાઓને સાઈડ મૂકી તમે હળવા-ફુલકા પળ વિતાવવાની ટેવ 
હોવી જોઈએ. તે સિવાય મેડિટેશન અને યોગ પણ કરવું. આવું કરવાથી મગજ શાંત રહે છે. 
 
પોતાને મહત્વ આપો- પોતાના માનને પણ અનજુઓ ન કરવું. તમારું આવું કરવાથી માનસિક દ્રઢતા નબળી બને છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંત આપવું તમારી મુખ્ય જરૂરિયાત છે. જે પણ કામમાં તમને મજો આવે છે તેના માટે સમય કાઢવું. ઉદાહરણ માટે તમારી પસંદની મૂવી જોવી કે ચોપડી વાંચવી.
 
ખુશમેજાજ રહેવું - હમેશા કોશિશ કરવી કે તમારા મિત્રોની લિસ્ટમાં ખુશમેજાજ લોકોને જ શામેળ કરવું. આવું કરવાથી તમે ખુશ રહેશો અને તમારા ગ્રુપમાં એંજાય કરવાનો અવસર મળશે. 
 
હંસવાનો કોઈ અવસર ન મૂકવું 
તમારી એક હંસી તમને તાજા અનુભવ કરાવી શકે છે. આ યાદ રાખતા- હંસવા-હંસાવવાના કોઈ અવસર ન મૂકવું. યાદ રાખો આવું કરવાથી તમને વિટામિનની એક ગોળીથી વધારે ફાયદો થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments