Dharma Sangrah

સેનિટરી પેડ ખરીદતા પહેલા જરૂર રાખો આ વાતોનું વિશેષ ધ્યાન, કામ લાગશે આ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (15:15 IST)
પીરિયડસ હોવું એક નેચરલ પ્રોસેસ છે. દરેક છોકરી પીરિયડસમાં થતી બ્લીડિંગને રોકવા માટે સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે સેનેટરી પેડને ખરીદવું જ માત્ર નહી પણ તેને ખરીદતા પહેલા આપણે ઘણી બધી વાતોનો ધ્યાન રાખવું જરૂરી હોય છે. આગળ જાણો સેનેટરી પેડ ખરીદતા સમયે કઈ-કઈ 
વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 
 
પેડ ખરીદતા સમયે સૌથી પહેલા ધ્યાન રાખો કે પેડ ઈકોફ્રેડલી હોય. તેની સાથે જ નેપકિનની કવાલિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર છોકરીઓ ઓછા પૈસાના ચક્કરમાં કોઈ પણ સેનેટરી પેડ ખરીદી લે છે. જો તમે તમે આવું કરો છો તો સાવધાન થઈ જાઓ કારણકે પેડની ક્વાલિટીને હળવામાં ન લેવું. 
 
ઘણી વાર સેનેટરી પેડ બ્રાંડ આ ક્લેમ કરે છે કે એ સારા કમ્પોજીશન વાળા સેનેટરી પેડસ બનાવે છે, પણ એવું હોતું નથી. ઘણી બધી કંપનીઓ દાવો કરે છે કે તેના દ્વારા બનાવેલા સેનેટરી પેડ નેચરલ છે, પણ એવું હોતું નથી. ઘણી કંપની તેની ઉપરની શીટ માટે માત્ર નેચરલ ઉપયોગ કરે છે તેથી પેડ ખરીદતા સમયે ધ્યાન આપો કે નેપકિન કાર્ન સ્ટાર્ચથી બનેલા હોય. 
 
હમેશા એવા જ સેનેટરી પેડસનો ચયન કરવું જેને સરળતાથી ડિસ્પોજ કરી શકાય. કારણકે જે સેનેટરી પેડ સરળતાથી ડિસ્પોજ થઈ શકતા નથી એ આપણી સાથે સાથે વાતાવરણને પણ ખૂબ નુકશાન પહોંચાડે છે. 
 
સિંથેટિક પેડસને એવોઈડ કરવાની કોશિશ કરવી. તેની જગ્યાએ બાયોડિગ્રેડેબલ પેડસનો ઉપયોગ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

tપાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું , જાણીને તમને ખુશી થશે

IND vs PAK: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સુપર-8 માં એન્ટ્રી, T20 વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments