Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેનિટરી પેડ ખરીદતા પહેલા જરૂર રાખો આ વાતોનું વિશેષ ધ્યાન, કામ લાગશે આ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (15:15 IST)
પીરિયડસ હોવું એક નેચરલ પ્રોસેસ છે. દરેક છોકરી પીરિયડસમાં થતી બ્લીડિંગને રોકવા માટે સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે સેનેટરી પેડને ખરીદવું જ માત્ર નહી પણ તેને ખરીદતા પહેલા આપણે ઘણી બધી વાતોનો ધ્યાન રાખવું જરૂરી હોય છે. આગળ જાણો સેનેટરી પેડ ખરીદતા સમયે કઈ-કઈ 
વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 
 
પેડ ખરીદતા સમયે સૌથી પહેલા ધ્યાન રાખો કે પેડ ઈકોફ્રેડલી હોય. તેની સાથે જ નેપકિનની કવાલિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર છોકરીઓ ઓછા પૈસાના ચક્કરમાં કોઈ પણ સેનેટરી પેડ ખરીદી લે છે. જો તમે તમે આવું કરો છો તો સાવધાન થઈ જાઓ કારણકે પેડની ક્વાલિટીને હળવામાં ન લેવું. 
 
ઘણી વાર સેનેટરી પેડ બ્રાંડ આ ક્લેમ કરે છે કે એ સારા કમ્પોજીશન વાળા સેનેટરી પેડસ બનાવે છે, પણ એવું હોતું નથી. ઘણી બધી કંપનીઓ દાવો કરે છે કે તેના દ્વારા બનાવેલા સેનેટરી પેડ નેચરલ છે, પણ એવું હોતું નથી. ઘણી કંપની તેની ઉપરની શીટ માટે માત્ર નેચરલ ઉપયોગ કરે છે તેથી પેડ ખરીદતા સમયે ધ્યાન આપો કે નેપકિન કાર્ન સ્ટાર્ચથી બનેલા હોય. 
 
હમેશા એવા જ સેનેટરી પેડસનો ચયન કરવું જેને સરળતાથી ડિસ્પોજ કરી શકાય. કારણકે જે સેનેટરી પેડ સરળતાથી ડિસ્પોજ થઈ શકતા નથી એ આપણી સાથે સાથે વાતાવરણને પણ ખૂબ નુકશાન પહોંચાડે છે. 
 
સિંથેટિક પેડસને એવોઈડ કરવાની કોશિશ કરવી. તેની જગ્યાએ બાયોડિગ્રેડેબલ પેડસનો ઉપયોગ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

બીજા દિવસે સવારે એક પુરુષ સાથે હોટલમાં ગયેલી 26 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત: બલુચિસ્તાનમાં બસ ખાડામાં પડતાં 40 લોકોના મોત અને 8 ગંભીર રીતે ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments