Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips : લીલી બદામ Weight Lossમાં કરશે મદદ, આ 5 ફાયદા પણ જાણો

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:01 IST)
લીલા બદામ નટ્સ હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂકા બદામની તુલનામાં તેમા અનેક પોષક તત્વ વધુ હોય છે.  આવો જાણીએ શુ શુ છે તેના ફાયદા. 
 
- લીલા બદામ સ્વાસ્થ્ય માટે સારા હોય છે  કારણ કે તે એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે અને શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢી શકે છે. આ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
- આ બદામ પેટ માટે સારા હોય છે. કારણ કે તેમા ઘણા વધુ ફાઈબર હોય છે. જે પાચન પ્રાક્રિયાને સુચારુ બનાવે છે અને કબજિયાતથી મુક્તિ અપાવે છે. 
- આ વાળ માટે પણ લાભકારી છે. કારણ કે તેમા વિટામિન, ખનિજ અને  બીજા અનેક પોષક તત્વ હોય છે. 
-લીલા બદામ ફોલિક એસિડનુ સારુ સ્ત્રોત છે. જે ભ્રૂણના મસ્તિષ્ક અને ન્યુરોલોજિકલ વિકાસમાં મદદ કરે છે.  તેમા રહેલ વિટામિન ઈ બાળકોને અસ્થમાના જોખમથી બચાવે છે. 
 
આ રાખો સાવધાની 
 
- સૂકા બદામના કરતા લીલા બદામમાં પાણીની માત્રા વધુ  હોય છે અને ફાઈબર પણ વધુ હોય છે. તેથી ગરમીની ઋતુમાં સૂકા બદામના મુકાબલે લીલા બદામ વધુ ખાઈ શકાય છે.  
- લીલા બદામમાં પાણી અને ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે આ ગરમીની ઋતુમાં પાચનમાં પણ વધુ મદદ કરે છે. આમ તો લીલા બદામને ખાવાની માત્રા ડાયેટ પર આધારિત છે. પણ સામાન્ય રીતે આઠથી દસ બદામ એક દિવસમાં ખાઈ શકાય છે. 
- લીલા બદામમાં પોટેશિયમ વધુ હોય છે. તેથી જેમને કિડની સાથે જોડાયેલ પરેશનઈ હોય તેમણે ડોક્ટરની સલાહ પછી જ તેનુ સેવન કરવુ જોઈએ. 
- આમ તો લીલા બદામના છાલટા ખાઈ શકાય છે. પણ તેને કોઈ આ રીતે ન ખાવા માંગતુ હોય તો તેને ઑલિવ ઓયલ સાથે પણ ખાઈ શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments