Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ringworm: દાદના કારણે થઈ ગયા છો પરેશાન, આ ઘરેલૂ ઉપાય અજમાવીને જુઓ

Webdunia
સોમવાર, 25 ડિસેમ્બર 2023 (11:56 IST)
Fungal Infection Treatment: દાદ સ્કિનથી સંકળાયેલી એક પરેશાની વાળો રોગ છે. જેને રિંગવર્મ (Ringworm) ફંગલ ઈંફેક્શન (Fungal Infection) પણ કહી શકાય છે. દાદ અમારી ત્વચાના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. તેના કારણે એફક્ટેડ એરિયાજમા ખૂબ ખંજવાળ થવા લાગે છે. આમ તો આ સમસ્યાઓને દૂર કરવા માટે માર્કેટમાં ઘણી દવાઓ અને સ્કિન ક્રીમ હોય છે પણ આજે અમે તમને એવા ઘણા નેચરલ ટીપ્સ જણાવીશ જેના મદદથી તમે સરળતાથી દાદથી છુટકારો મેળવી શકો છો. સૌથી સારી વાત આ છે કે તમને બધી સામગ્રી ઘરે જ મળી જશે. 
 
દાદથી કેવી રીતે મળશે છુટકારો 
1. સફરજનનો સરકો  (Apple Cider Vinegar)- 
એપ્પલ સાઈડર વેનેગરમાં એંટી ફંગલ પ્રાપર્ટીજ હોય છે જે દાદના દુશ્મનની રીતે કામ કરે છે સાથે જ સફરજનના સરકાની મદદથી કેંડિડા ફંગલ ઈંફેક્શનનો પણ સારવાર શક્ય છે. તેના માટે એક રૂના ટુકડાને વિનેગરમાં પલાળી લો અને ઈફેક્ટેડ એરિયામાં અપ્લાઈ કરો. આશરે 3 દિવસોમાં દાદ દૂર થવા લાગશે. 
 
2. એલોવેરા 
આ વાતથી અમે બધા વાફેફ છે કે એલોવેરાની મદદથી સ્કિનની ઘણી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે. પણ શુ તમે જાણો છો કે તેનાથી ફંગલ ઈંફેકશનથી પણ છુટકારો મેળવી શકાય છે. તેના માટે એલોવેરાના છોડના છાલટાને ઉતારી લો અને તેના પલ્પને સંક્રમિત જગ્યા પર લગાવો. જો એક દિવસમાં 4 થી 5 વાર આવુ કરશો તો સારુ પરિણામ મળશે. 
 
3. લસણનુ પેસ્ટ 
દાદ વાળી ખુજલીથી  ખૂબ પરેશાની હોય છે પણ લસણના ઉપયોગથી તમે ફંગલ ઈંફેક્શનથી છુટકારો મેળવી શકો છો. તેના માટે સૌથી પહેલા લસણની કળીને એક મિક્સરમાં વાટી લો. તેમાં નારિયેળ તેલના થોડા ટીંપા મિકસ કરી એક પેસ્ટ તૈયાર કરી લો અને અસરકરી જગ્યાઓ પર લગાવો અને આશરે એક થી 2 કલાક માટે મૂકી દો. આવુ કરવાથી તમને રિંગવર્મથી છુટકારો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments