Webdunia - Bharat's app for daily news and videos

Install App

Epilepsy વાઈ-ખેચ આવવાના કારણો

Webdunia
રવિવાર, 7 ઑક્ટોબર 2018 (07:20 IST)
human brainઆપણું મગજ લાખો કોષો (સેલ્ફ કે ન્યુરોન્સ)નું બન્યુ છે. આ કોષોમાંથી વિજળીના કળવા કરંટ જેવી ઉર્જા સતત નિકળતી હોય છે. અને આ કરંટ મારફત જ મગજ શરીરના અન્ય અંગોને સંદેશા મોકલાવે છે. ટુંક જ શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ ન્યુરોનના ઈલેકટ્રીક ડિસ્ચાર્જ દ્વારા કરે છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર મગજનાં કોષોમાં થતી ગરબડ અને તેને પગલે કોષોમાંથી નિકળતા કરંટનું પ્રમાણ અચાનક વધી જાય છે. અને વાઈ(ખેંચ-આંચકી) આવી જાય છે. તેમ સાયકિયાટ્રીસ્ટ ડો. એ જણાવ્યુ હતુ.
 
સાયકિયાટ્રીસ્ટ ડો.નાં વધુમાં જણાવ્યા મુજબ, ચકકર આવવા, બેભાન થઈ જવુ, હાથપગ અકકડ થઈ જવા, મોઢામાં ફીણ આવવા, આંખો ઉપર ચડી જવી, જીભ કચડાઈ જવી, કપડામાં પેશાબ થઈ જવો શરીર ભુખરૃ પડી જવુ સહિતના લક્ષણો વાઈના છે.
 
તેમના વધુમાં જણાવ્યા અનુસાર, વાઈ બે ધ્યાન થઈ જવુ, તાકી તાકીને જોઈ રહેવુ, હાથમાંથી વસ્તુ પડી જવી, અસમંજસ વર્તન કરવા સહિતના લક્ષણો વાઈમાં જોવા મળે છે. જન્મ સમયે મગજને ઈજા કે ઓક્સિજનની ઉણપ મગજની ગાંઠ, સોજો કે હેમરેજ, એકિસડન્ટ અને માથાની અન્ય ઈજા, મગજનો તાવ, લોહિમાં ખોડ કે, કેલ્શિયમની વધઘટ સહિતના કારણે વાઈ આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments