Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલ્ટીવિટામિનથી ભરપૂર સરગવો ઈમ્યુનિટી વધારવાની સાથે આ રોગોથી પણ કરશે મુક્ત

Webdunia
શુક્રવાર, 7 મે 2021 (15:26 IST)
કોરોનાકાળમાં વાયરસથી લડવા માટે દુનિયા ભરના એક્સપર્ટ અને ડાક્ટર્સ અમે હેલ્દી ફૂડસ ખાવાની સલાહ આપી રહ્યા છે. તેથી અમે એક એવા ફૂડ વિશે જણાવી રહ્યા છે જે ન માત્ર હેલ્દી છે પણ તમારી 
ઈમ્યુનિટીને પણ સ્ટ્રાંગ રાખવામાં મદદ કરે છે. અમે વાત કરી રહ્યા છે સરગવોની જે એક પ્રકારની ફળી છે. 
સરગવોના શાકમાં છે આ પોષક તત્વ સરગવો ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ઘણા સ્વાસ્થય સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

-સરગવોમાં પૌષ્ટિકતાના બાબતમાં ગાજર, સંતરા અને અહીં સુધી કે દૂધથી પણ વધારે પોષક તત્વ હોય છે. સરગવોના પાનથી જ્યુસ સિવાય તેની શાક પણ બનાવી શકાય છે. આવો જાણીએ સરગવોમાં હાજર ગુણો વિશે - સરગવોના પાનમાં વિટામિન એ, સી, બી 1, બી 2, બી 3, બી 6 અને ફોલેટ હોય છે. તેમાં મેગ્નીશિયમ, આયરન કેલ્શિયમ, ફાસ્ફોરસ અને જિંક હોય છે. તેની શાક ખાવાથી તમને આ બધા વિટામિંસ અને મિનરલ્સ 
મળે છે. 
- સરગવોના પાન અમીનો એસિડ અને પ્રોટીનથી ભર પૂર હોય છે. તેમાં 18 પ્રકારના અમીનો એસિડ હોય છે જે સ્વાસ્થયને હેલ્દી રાખવામાં મદદ કરે છે. 
- સરગવોના પાનમાં એંટી ઈંફ્લેમેંટરી ગુણ હોય છે. જે સોજાના રોગો જેમ કે કેંસર, ગઠિયા અને ઘણા ઑટો ઈમ્યુન રોગોને દૂર કરવામાં સહાયક હોય છે. 
- સરગવોના પાન પાચન ક્રિયામાં ખૂબ સહાયક હોય છે. જે લોકો કબ્જિયાત, સોજા, ગૈસ, ગૈસ્ટ્રિટિસ અને અલ્સરેટિવ કોલાઈટિસથી પીડિત છે તેને તેનો સેવન કરવો જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments