Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાથી સ્મરણશક્તિ પ્રભાવિત થાય છે

Webdunia
શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (18:10 IST)
પ્લાસ્ટિકની  બોટલથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ સૂર્યમાં ગરમ​​ હોય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલ  રસાયણો  લીક કરવાનું શરૂ કરે છે અને તે  પાણીમાં ઓગળીને  અમારા શરીરને નુકસાન કરે છે.
-બોટલથી પાણી પીવાથી માણસની સ્મરણશક્તિ પર ખરાબ અસર પડે છે. 
-બૉટલને બનાવવા માટે બાઈસફેલોન એ નો પ્રયોગ કરાય છે જેનો પેટ પર પણ ખરાબ અસર પડે છે. પાચન ક્રિયા પ્રભાવિત હોય છે અને તેનાથી કબ્જિયાત અને ગૈસની સમસ્યા થઈ શકે છે. 
- ગર્ભપાત થવાનો ખતરો પણ વધી શકે છે. 
- આ બૉટલોમાં પાણી પીવું સારું 
સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમિનીયમની બૉટલો જ પાણીને સ્ટોર કરવા માટે સૌથી સુરક્ષિત ગણાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments