Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે આ ડાયેટ ચાર્ટ અપનાવશો તો અઠવાડિયામાં ઘટવા માંડશે વજન

Webdunia
શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (17:23 IST)
જાડાપણુ દરેક બીમારીનુ કારણ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે લોકો ડાયેટિંગની મદદ લે છે.  કેટલાક લોકો ડાયેટિંગના નામ પર ખૂબ ઓછુ ખાય છે. જેનાથી વજન ઓછુ થવાનુ તો દૂર પણ શરીરમાં કમજોરી આવી જાય છે. ડાયેટિંગ કરવા માંગો છો તો એક દમ ખાવાનુ છોડવાને બદલે ડાયેટ ચાર્ટ અપનાવો.  ધીરે ધીરે તેમા લો કૈલોરીઝ ફૂડ સામેલ કરો.  એક્સસાઈઝની સાથે સાથે સારુ ડાયેટ હોવુ પણ જરૂરી છે.  તો આ રીતે બનાવો તમારો ફૂડ ચાર્ટ 
 
સવારના સમય - સવારે ઉઠતા જ ખાલી પેટ રહેવાથી ગેસની તકલીફ થઈ શકે છે.  વધુ સમય સુધી ભૂખ્યા રહેવુ અને પછી એકદમ પેટ ભરીને ખાવાથી વજન વધવા માંડે છે.  થોડો થોડો સમય પછી કંઈકને કંઈક ખાતા રહો. 1-2 અંજીર ખાવ સાથે જ એક કપ ખાંડવાળી ચા પીવો અને રોજ 30 મિનિટ ફરવા જાવ. 
 
નાસ્તો - નાસ્તો કરવો ખૂબ જરૂરી છે.  સવારના સમયે કશુ નહી ખાવ તો આખો દિવસ સુસ્તી કાયમ રહેશે.  નાસ્તો હંમેશા 8-9 વાગ્યા દરમિયાન કરી લેવો જોઈએ. તેમા તમે 1 કપ ટોંડ દૂધમાં 1 ચમચી ખાંડ અન 2 ટેબલસ્પૂન ઑટ્સ નાખીને ખાવ. બ્રેકફાસ્ટના 2 કલાક પછી 1 કપ ગ્રીન ટી અને 1 ફળનુ સેવન કરી શકો છો. 
 
બપોરનુ જમવાનુ - બપોરે 1 વાડકી શાક,  વાડકી દહી, 1 રોટલી અને સલાદ ખાવ. ખાવામાં દેશી ઘીનુ સેવન ઓછુ કરો. 
 
સાંજની ચા - સાંજે ભૂખ લાગે તો 1 કપ ચા સાથે 1 મુઠ્ઠી મગફળીનુ સેવન કરો. 
 
સાંજના સ્નેક્સ - સાંજે હલકો ફુલકુ જ ખાવુ જોઈએ. આ સમય માખણ વગરનુ વેજીટેબલ સૂપ પી શકો છો. ત્યારબાદ એક્સરસાઈઝ કે પછી વોક પર જાવ. 
 
રાતનુ ડિનર - રાત્રે એક રોટલી, અડધી વાડકી દાળ, અડધી વાડકી શાક ખાવ.  આ સાથે જ આખો દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી જરૂર પીવો.  આ રીતે ખાશો તો વજન ઘટવુ શરૂ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments