Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે આ ડાયેટ ચાર્ટ અપનાવશો તો અઠવાડિયામાં ઘટવા માંડશે વજન

Webdunia
શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (17:23 IST)
જાડાપણુ દરેક બીમારીનુ કારણ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે લોકો ડાયેટિંગની મદદ લે છે.  કેટલાક લોકો ડાયેટિંગના નામ પર ખૂબ ઓછુ ખાય છે. જેનાથી વજન ઓછુ થવાનુ તો દૂર પણ શરીરમાં કમજોરી આવી જાય છે. ડાયેટિંગ કરવા માંગો છો તો એક દમ ખાવાનુ છોડવાને બદલે ડાયેટ ચાર્ટ અપનાવો.  ધીરે ધીરે તેમા લો કૈલોરીઝ ફૂડ સામેલ કરો.  એક્સસાઈઝની સાથે સાથે સારુ ડાયેટ હોવુ પણ જરૂરી છે.  તો આ રીતે બનાવો તમારો ફૂડ ચાર્ટ 
 
સવારના સમય - સવારે ઉઠતા જ ખાલી પેટ રહેવાથી ગેસની તકલીફ થઈ શકે છે.  વધુ સમય સુધી ભૂખ્યા રહેવુ અને પછી એકદમ પેટ ભરીને ખાવાથી વજન વધવા માંડે છે.  થોડો થોડો સમય પછી કંઈકને કંઈક ખાતા રહો. 1-2 અંજીર ખાવ સાથે જ એક કપ ખાંડવાળી ચા પીવો અને રોજ 30 મિનિટ ફરવા જાવ. 
 
નાસ્તો - નાસ્તો કરવો ખૂબ જરૂરી છે.  સવારના સમયે કશુ નહી ખાવ તો આખો દિવસ સુસ્તી કાયમ રહેશે.  નાસ્તો હંમેશા 8-9 વાગ્યા દરમિયાન કરી લેવો જોઈએ. તેમા તમે 1 કપ ટોંડ દૂધમાં 1 ચમચી ખાંડ અન 2 ટેબલસ્પૂન ઑટ્સ નાખીને ખાવ. બ્રેકફાસ્ટના 2 કલાક પછી 1 કપ ગ્રીન ટી અને 1 ફળનુ સેવન કરી શકો છો. 
 
બપોરનુ જમવાનુ - બપોરે 1 વાડકી શાક,  વાડકી દહી, 1 રોટલી અને સલાદ ખાવ. ખાવામાં દેશી ઘીનુ સેવન ઓછુ કરો. 
 
સાંજની ચા - સાંજે ભૂખ લાગે તો 1 કપ ચા સાથે 1 મુઠ્ઠી મગફળીનુ સેવન કરો. 
 
સાંજના સ્નેક્સ - સાંજે હલકો ફુલકુ જ ખાવુ જોઈએ. આ સમય માખણ વગરનુ વેજીટેબલ સૂપ પી શકો છો. ત્યારબાદ એક્સરસાઈઝ કે પછી વોક પર જાવ. 
 
રાતનુ ડિનર - રાત્રે એક રોટલી, અડધી વાડકી દાળ, અડધી વાડકી શાક ખાવ.  આ સાથે જ આખો દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી જરૂર પીવો.  આ રીતે ખાશો તો વજન ઘટવુ શરૂ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, ફ્લેશ ફ્લડથી ભયાનક તબાહી; 10 લોકોનાં મોત, અનેક લાપતા

દારૂ પીવાથી રોક્યો તો કલયુગી પુત્રે હેવાનિયતની હદ વટાવી, વૃદ્ધ માતાની લાકડીથી માર મારી હત્યા

કોટાના બોયઝ હોસ્ટેલમાં ઘૂસ્યો 5 ફૂટ લાંબો મગર, વિદ્યાર્થીઓમાં મચી દોડધામ; VIDEO સામે આવ્યો

વધુ જુઓ..

ધર્મ

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments