Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું નારિયેળ પાણી પીવાથી વધે છે ઈમ્યુનિટી? જાણો આ શરીર માટે કેટલું ફાયદાકારી

Webdunia
સોમવાર, 3 મે 2021 (16:42 IST)
લીવર માટે ફાયદાકારી છે નારિયેળ પાણી
નારિયેળ પાણી લીવરને લાભદાયક છે. તેમાં એંટી ઓક્સીડેંટ ગુણ હોય છે. જે લીવરથી ઘણા પ્રકારના વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે અને લીવરને સાફ અને સ્વચ્છ બનાવે છે. 
 
ઉચ્ચ રક્તચાપમાં પણ ફાયદાકારી-  નારિયેળ પાણીમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નીશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરવા માટે તેનો સેવન ફાયદાકારી ગણાય છે. ઘણા અભ્યાસોમાં આ પણ સિદ્ધ થયુ છે કે નારિયેળ પાણી હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 
 
હૃદય રોગને જોખમને કરે છે ઓછું નારિયેળ પાણીમાં એવા ગુણ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં મદદ કરે છે. તેનાથી હૃદય રોગના જોખમ ઓછું હોય છે. 
નિયમિત રૂપથી તેના સેવનથી સ્ટ્રોકના ખતરાને ઓછું કરવામાં મદદ મળે છે. 
 
ગર્ભવતી મહિલાઇ માટે ફાયદાકારી ગર્ભવતી મહિલાઓને નારિયેળ પાણી પીવાની સલાહ આપીએ છે. ગર્ભાવસ્થાના સમયે મહિલાઓને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. અને નારિયેળ પાણી આ જરૂરને 
પૂરા કરવામાં ખૂબ મદદ કરે છે. ગર્ભાવસ્થામાં નારિયેળ પાણીના સેવનથી જી ગભરાવું, કબ્જ અને થાક વગેરેથી રાહત મળે છે.  તે સિવાય આ પ્રતોધક ક્ષમતાને પણ સુધારે છે અને શરીરને પાણીની કમીને પણ 
પૂરો કરે છે. 
 
ક્યારે કરવું નારિયેળ પાણીનો સેવન? આમ તો નારિયેળ પાણીનો સેવન ક્યારે પણ કરી શકો છો. પણ સવારે ખાલી પેટ તેનો સેવન સૌથી વધારે ફાયદાકારી રહે છે. આ સવારે આળદ દૂર કરે છે અને એક નવી ઉર્જા આપે છે. જેનાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

આગળનો લેખ
Show comments