Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips- ફેંકશો નહીં તરબૂચના બીયાં ઘણા ફાયદાકારી છે.

ફેંકશો નહીં તરબૂચના બીયાં ઘણા ફાયદાકારી છે.

Webdunia
રવિવાર, 30 એપ્રિલ 2017 (08:15 IST)
તરબૂચ તો તમે ખાતા હશો પણ તેના બીયાંનું શું કરો છો ? દેખીતુ છે કે તમે એને ફેંકી દેતા હશો. પરંતુ એના લાભ જાણ્યાં પછી કદાચ તમે એવું નહી કરો.  
*તરબૂચના બીયાંને ચાવીને ખાવ કે તેલનો ઉપયોગ કરો બંનેના ફાયદા એકસમાન છે. આયર્ન, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર તરબૂચના બીયાં આરોગ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે. 
 
*એમાં રહેલ મેગ્નેશિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેટાબોલિક સિસ્ટમોને આધાર આપે છે. તે હૃદય રોગો અને હાયપરટેન્શનમાં પણ ઉપયોગી છે. 
 
*શુગર રાખે નિયંત્રણમાં  
 
તરબૂચ ખાઈને કરો વજન ઓછું જાણો , એવા જ 8 ટીપ્સ
* તરબૂચ બીજ થોડા પાણીમાં ઉકાળી. આ પાણીને દૈનિક ચા ની જેમ ઉપયોગમાં લો. આ બ્લ્ડ શુગરને નિયંત્રણમાં રાખે છે. 
 
*યુવા ત્વચા માટે  
 
એમાં અનસેચુરેટેડ ફેટી એસિડ્સ હોય છે , જે ત્વ્ચાની કોમળતાને જાળવી રાખે છે. એમાં રહેલો એંટીઓક્સિડેટ કરચલીઓ દૂર કરે છે. 
 
*ખીલ મટાડે 
 
ત્વચા ઈંફેક્શનમાં આ ઉપયોગી છે. જો ખીલની સમસ્યા હોય તો,તરબૂચના બીજનું તેલ ચહેરા પર લગાવો. આ ચેહરાની ગંદગી અને સિબમને હટાવી પોર્સને ખોલે છે અને ત્વચાને સુંદર બનાવે છે. 
 
* વાળ માટે લાભદાયક 
 
 *પ્રોટીન અને આવશ્યક પ્રમાણમાં એમિનો એસિડ હોવાથી તરબૂચનાં બીયાં વાળ માટે રામબાણ ઉપાય છે. એના બીજ ચાવીને ખાવાથી વાળ જડથી મજબૂત થાય છે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments