Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips - ખૂબ જ ગુણકારી છે તલ.. જાણો તલ વિશે

Webdunia
રવિવાર, 30 એપ્રિલ 2017 (08:12 IST)
ભારતીય ખાનપાનમાં તલનું  ખૂબ મહત્વ છે. શિયાળામાં તલ ખાવાથી લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે. તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહી પણ બીજા ઘણા રોગોમાં પણ લાભ મળે છે. 
 
તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન ,વિટામિન બી ,સી અને ઈ ઘણી  માત્રામાં હોય છે. સાથે જ શ્વાસ ફૂંલવી ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં લાભ થાય છે.  જો બાળક રોજ રાતે ઉંઘમાં પેશાબ કરે છે તો તેને તલના  લાડૂ દરરોજ રાત્રે સૂતા પહેલા ખવડાવી  દો. બાળક પથારીમાં પેશાબ નહી કરે. 
 
તલના તેલથી માથામાં માલિશ કરવાથી વાળનો જથ્થો વધે છે  અને ચમકદાર બને  છે અને વાળનું ખરવું ઓછુ થાય છે. આની સાથે કોઈ પણ રીતે વાગી ગયુ હોય તો તલના તેલના ફૂઆ રાખી પટ્ટી બાંધવાથી પણ શીઘ્ર લાભ થાય છે. જો તમને જૂની બવાસીર છે તો દરરોજ બે ચમચી કાળા તલને ચાવીને ખાવ અને પછી ઠંડુ પાણી પીવું. આવું રોજ કરવાથી જૂની બવાસીર પણ ઠીક થઈ જાય છે. ફાટેલી એડીઓ પર ગરમ તેલમાં  તેલ સિંધણ મીઠુ અને  મીણ મિક્સ કરી લગાવો તો ફાયદો થાય છે. તલને વાટી માખણ સાથે ચેહરા પર લગાવાથી ચેહરાનો રંગ નિખરે છે. 
 
20-25 ગ્રામ તલ ચાવીને ઉપરથી ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો ઠીક થઈ જાય છે. જો તમને  ખાંસી છે તો તલનું  સેવન કરો ખાંસી ઠીક થઈ જશે.  જો સૂકી ખાંસી છે તો તલ અને સાકરને પાણીમાં ઉકાળી પીવાથી સૂકી ખાંસી દૂર થઈ જાય છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments