Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક - જાણો હળદરના 5 અદભુત ફાયદા

Webdunia
રવિવાર, 24 ડિસેમ્બર 2017 (12:36 IST)
-હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં રાહત મળે છે. 
-હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક માનવામાં આવે છે તેનાથી ફક્ત લોહી જ સાફ નથી થતું પરંતુ લીવરના રોગો પણ દૂર થાય છે. 
 
-ત્વચા સંબંધી રોગો માટે લીવરમાં ખરાબી જવાબદાર હોય છે તેને માટે હળદરનું સેવન કરવાથી સાંધા મજબુત બને છે અને સાથે સાથે ચહેરાનો રંગ પણ સાફ થાય છે અને ત્વચા રોગરહિત બને છે. 
 
-સવારે કાચી હળદરનું સેવન કરવાથી શરીર જંતુરહીત બને છે. 
 
-હળદર ખાવાથી પાચનક્રિયા સરખી રહે છે અને શરીરના ઘા તેમજ આંતરિક રક્તસ્ત્રાવ પણ ઠીક રહે છે. 
 
-આંતરિક રક્તસ્ત્રાવ સારો રહે તે માટે સુવાવડી સ્ત્રીને હળદરયુક્ત ઘીનો ઉકાળો પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત રાત્રે દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ઉધરસમાં રાહત થાય છે.-- હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments