Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુણોની ખાન સીતાફળ

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2017 (15:47 IST)
સીતાફળ એક એવું ફળ છે, જેના સ્વાસ્થય સંબંધી ફાયદા હોય છે. એમાં કેલ્શિયમ અને ફાઈબર જેવા ન્યૂટ્રિએંટસ ભરપૂર માત્રામાં હોય છે. જી આર્થરાઈટિસ અને કબ્જ જેવી હેલ્થ પ્રાબ્લમથી છુટકારા મેળવામાં મદદગાર હોય છે. એમના ઝાફની છાલના ઉપયોગ દવાઈયોને બનાવા માટે ઉપયોગ કરાય છે. આજે અમે તમને સીતાફળથી થનાર ફાયદા વિશે જણાવીશ, જેના ઉપયોગથી તમે ઘણીવાર રોગોથી બચી શકાય છે.
1. બ્રેન પાવર- સીતાફળમાં વિટામિન બી 6 હોય છે, જે મગજને તેજસ્વી કરે છે અને બ્રેનને ફ્રેશ રાખે છે. 
 
2. હાર્ટ પ્રોબ્લેમ - આ ફળમાં મેગ્નીશિયમ હોય છે, જે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરે છે. આથી હાર્ટના દર્દીને સીતાફળનો સેવન કરવું જોઈએ. 
 
3. બ્લ્ડ પ્રેશન- હાઈ કે ઓછું બ્લ્દ પ્રેશરના દર્દીને સીરાફળના સેવન કરવું જોઈએ. એમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું તત્વ પોટેશિયમ હોય છે. 
 

4. ડાઈજેશન- સીતાફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ડાઈજેશન માટે સહાયક ગણાય છે. 
 
5. એનીમિયા- આ ફળમાં રહેલ આયરન અને કૉપર શરીરમાં લોહીમી ઉણપને પૂરી કરે છે. 
6. ડાયબિટીજ- સીતાફળ ખાવાથી બ્લ્ડ શુગરનો લેવલ ઓછું હોય છે. જેનાથી ડાયબિટીજની સમસ્યાથી બચી શકાય છે. 
 
7. ડિપ્રેશન - આ ફળમાં વિટામિન બી હોય છે, જે ડિપ્રેશનની પરેશાનીને દૂર કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments