Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે કાજૂ ખાવાનું 4 આરોગ્ય ફાયદા

Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (11:29 IST)
અમારા આરોગ્ય માટે કાજૂ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેનો દરરોજ ઉપયોગમાં લેશું તો ઘણા ફાયદા મળશે. કાનૂનો ઉપયોગ ભોજન કે મિઠાઈ બનાવામાં કરાય છે. 
પણ દરરોજ કાજૂ ખાવું આરોગ્ય માટે ગુણકારી હોય છે. ભોજનના સ્વાદની સાથે-સાથે કાનૂ આરોગ્યના ઘણા રોગોથી છુટકારો આપે છે. ચાલો જાણીએ કાજૂના 
 
આરોગ્ય રહસ્યના વિશે... 
* જો તમે ખાલી પેટ કાજૂનો સેવન કરશો તો તેનાથે યાદશક્તિ તીવ્ર હોય છે. કાજૂમાં રહેલ વિટામિન બીથી શરીરમાં એસિડ બનવું પણ બંદ થઈ જાય છે.તેને મોરું દૂધ સાથે ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. 
* તેમાં એંટીઓક્સીડેંટ ગુણોના કારણે આ પાચન તંત્રને મજબૂત બનાવે છે. તે સિવાય તેને ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને સ્કિન પણ ગ્લોઈંગ થઈ જાય છે. તે સિવાય પ્રેગ્નેંસીમાં તેનું સેવન મહિલાઓ માટે ખૂબ સારું હોય છે. 
* તેમાં કાજૂમાં પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં હોવાના કારણે આ લોહીની ઉણપને પૂરા કરવા અને કોલેસ્ટ્રોલ કંત્રોલ કરવામાં સહાયતા કરે છે. તે સિવાય દરઓજ તેનું સેવનથી વાળ અને સ્વસ્થ સ્કિન માટે પણ ખૂબ સારું હોય છે. 
* જો અમે દરરોજ સવારે કાનૂનો સેવન કરશો તો આખો દિવસ શરીરમાં એનર્જી બની રહે છે. જો તમારું વગર કારણે મૂડ ખરાબ થઈ જાય છે તો 2-3 કાજૂ ખાવાથી તમને આ પરેશાનીથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments