Webdunia - Bharat's app for daily news and videos

Install App

કબીરના ધૈર્યની સુંદર કથા- સાડીના ટુકડા

Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (06:00 IST)
એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. 
એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જુએ તેને ગુસ્સા કેમ નહી આવે ? 
 
તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો આ સાડી કેટલાની આપશો ? 
 
વણકરે કીધું- 10 રૂપિયાની 
 
ત્યારે છોકરો તેમને ખીંજાવવાના ઉદ્દેશ્યથી સાડીના બે ટુકડા કરી નાખ્યા અને એક ટુકડા હાથમાં લઈને બોલ્યો. મને આખી સાડી નહી 
 
જોઈએ, અડધી જોઈએ. તેનું શું કીમત લેશો. 
 
વણકરે શાંતિથી કીધું 5 રૂપિયા 
 
છોકરાએ તેના પણ બે ટુકડા કરી નાખ્યા અને પછી કીમત પૂછ્યું. વણકર અત્યારે પણ શાંત જ હતો. તેને જણાવ્યું- અઢી રૂપિયા 
 
છોકરા આરીતે સાડીના ટુકડા કરતા ગયું. 
 
અંતમાં બોલ્યો- હવે મને આ સાડી નહી જોઈએ. આ ટુકડા મારા શું કામના 
 
વણકરે શાંટ ભાવથી કીધું- દીકરા. હવે આ ટુકડા તમારા શું, કોઈના પણ કામના નહી રહ્યા. 
 
હવે છોકરાને શર્મ આવી કહેવા લાગ્યું- મેં તમારું નુકશાન કર્યું છે. તેથી હું તમારી સાડીની કીમત આપું છું. 
 
વણકરે કીધું જ્યારે તમે આ સાડી લીધી જ નહી તો હું તારાથી પૈસા કેવી રીતે લઈ શકું છું. 
છોકરાઓના અભિમાન જાગ્યું અને એ કહેવા લાગ્યું. હું બહુ અમીર છું. તમે ગરીબ છો. હું તમને રૂપિયા આપીશ તો મને કોઈ 
 
તફાવત નહી પડે. પણ તમે આ ઘાટો કેવી રીતે સહેશો. અને નુકશાન મેં કીધું છે તો ઘાટા પણ મને જ પૂરો કરવું જોઈએ. 
 
વણકરે કીધું- તમે આ ઘાટો પૂરા નહી કરી શકતા. વિચારો,ખેડૂતે કેટલું શ્રમ લાગ્યું ત્યારે આ કપાસ થઈ. પછી મારી પત્નીએ તેમની મેહનતથી તે કપાસને વણીને સૂત બનાવ્યું. પછી મે તેને રંગ્યું અને વણ્યું. આટલી મેહનત ત્યારે સફળ થતી જ્યારે આ કોઈ પહેરતું, તેનાથી લાભ ઉઠાવતું. તેનો ઉપયોગ કરતો. પણ તમે તેની ટુકડા-ટુકડા કરી નાખ્યાૢ અ ઘાટો કેવી રીતે પૂરો થશે ? વણકરની આવાજમાં આક્રોશની જગ્યા ખૂબ દયા અને સૌમયતા હતી. 
 
છોકરા શર્મથી પાણી-પાણી થઈ ગયું. તેમની આંખો ભરી આવી અને એ સંતના પગમાં પડી ગયું.
 
વણકરે ખૂબ પ્રેમથી તેને ઉઠાવીને તેમની પીઠ પર હાથ ફેરતા કીધું- 
 
દીકરા, જો હું તમારાથી આ રૂપિયા લઈ લેતો તો મારું કામ તો થઈ જતું પણ તારા જીવનના એ જ હાલાત થતી જે આ સાડીની થઈ. કોઈ પણ તેનાથી લાભ નહી થતું. સાડી તો એક ગઈ, હું બીજી બનાવી લઈશ પણ તારા જીવન એક વાર અહંકારમાં નષ્ટ થઈ ગઈ તો બીજા ક્યાંથી લાવશો ? તમારો આ પશ્ચાતાપ જ મારા માટે બહુ અમૂલ્ય છે. 
 
સીખામણ- સંતની ઉંચા વિચારથી છોકરાનો જીવન બદલી ગયું. 
 
 
આ સંત બીજા કોઈ નહી કબીર સંતદાસજી હતા.. 
 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments