Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wood Apple - ગેસ અને કબજિયાત જેવી પેટ સાથે જોડાયેલ દરેક સમસ્યાને દૂર કરે છે બેલફળ, જાણો અન્ય ફાયદા

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (08:27 IST)
Wood Apple Benefits - ગરમીની ઋતુમાં પોતાની સાથે અનેક બીમારીઓ લઈને પણ આવે છે. આ ઋતુમાં પેટ સાથે જોડાયેલ દરેક સમસ્યા થવી સામાન્ય વાત છે. ઝાડા, લૂ લાગવી અને મરડાની તકલીફ થવાનો ખતરો વધુ રહે છે. જો તમે આ બધી પરેશાનીઓથી દૂર રહેવા માંગો છો તો બેલનુ ફળ તમારે માટે એક સારો વિકલ્પ બની શકે છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો જ્યુસ કે શરબતના રૂપમાં કરે છે. 
 
પોષક તત્વોથી ભરપૂર બેલનુ ફળ ગરમીમાં જોવા મળે છે. જેનુ અંગ્રેજી નામ wood apple છે. આ આંતરડાને હેલ્ધી રાખે છે જેનાથી પેટની બધી સમસ્યાઓ દૂર રહે છે. ટૈનિન, ફ્લેવોનોઈડ્સ અને કૈમારિન તેમા જોવા મળતા જરૂરી પોષક તત્વ છે. જે શરીરના સોજાને ઓછો કરવાનુ કામ કરે છે. સાથે જ પેટને મજબૂત કરે છે અને પાચન ક્રિયાને પણ વધારે છે. આ ઉપરાંત બેલમા એંટીફંગલ અને એંટીહેલ્મિટિંક ગુણ હોય છે. 
 
-બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે વરિયાળી, ડાયાબિટેઝના દર્દી આ રીતે કરે સેવન
- શરીર માટે આ રીતે લાભકારી છે બેલનુ સેવન  
- બેલનુ સેવન દિલ માટે ખૂબ લાભકારી હોય છે આ કારણ છે કે દિલના રોગીઓએ આ ફળનુ સેવન કરવુ જોઈએ. 
- કબજિયાત, પેટમાં ગેસ વધુ બને છે કે પછી કબજિયાતથી પરેશાની છે તો બેલનુ શરબત બનાવીને પીવો 
- તમારે કોલેસ્ટ્રોલ ઘટવા વધવાની તકલીફ છે તો તમે બેલ ખાવાની આદત નાખો. આ કોલેસ્ટ્રોલનુ લેવલ ઠીક રાખે છે 
- ગરમીમાં જો તમે ડાયેરિયાથી પરેશાન છો તો બેલ ખાવ તમને ફાયદો થશે 
- ગરમીમા જોવા મળનારા આ ફળની તાસીર ઠંડી હોય છે. શરીરમાં જો ગરમી થઈ ગઈ છે તો આ ફળનુ સેવન કરો 
- બેલનુ ફળ પેટના ઉપચાર સાથે જ લોહી પણ શુદ્ધ કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments