Dharma Sangrah

Acupressure- શારીરિક પરેશાનીઓમાં કમાલના છે એક્યુપ્રેશરના 5 ટિપ્સ

Webdunia
બુધવાર, 17 માર્ચ 2021 (00:40 IST)
એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પાઈંટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પાઈટ્સ તે સ્થાનોથી આંતરિક રૂપથી સંબંધ 
 
રાખે છે. જ્યાં તમને સમસ્યા થઈ રહી છે. જાણો એકયુપ્રેશરના કેટલાક એવા ટિપ્સ જે તમારા માટે ખૂબ મદદગાર અને લાભદાયક થસે. 
1. જો તમને માથાનો દુખાવો, તનાવ, ચક્કર આવવું, મગજ સંતુલન કે પછી નાક, કાન અને આંખ સંબંધી સમસ્યાઓ હોય છે, તો કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ છે તેને દબાવબાથી લાભ થશે. 
 
2. કોલેસ્ટ્રોલ, ગળાની સમસ્યા, હેળકી આવવી, ઉલ્ટી, બ્લડપ્રેશર અને પ્રતિરોધક ક્ષમતાથી સંકળાયેલી સમસ્યાઓનાં હાથ વળતાવાળું ભાગ એટલે જે કોણીના પાછળનો ભાગ દબાવવાથી  લાભ થશે. 
 
3. દાંતના દુખાવાની સમસ્યા થતા પર હથેળીને ઉલ્ટા કરીને તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ દબાવો. તે સિવાય આંખની બાહરી રેખાની સીધા ભાગ તરફ બે બિંદુ છે જેને દવાવવાથી લાભ થશે. 
 
4. ઘૂટણના દુખાવ, અકડાવું, સોજા વગેરે થતા પર ધૂંટણા આગળની તરફ સ્થિત પાઈંટને આગળ, પાછળ, જમણા અને ડાબા ચારે તરફ દબાવો. તેમજ એડીની પાસે પગના તળિયેના બિંદુ પર દબાણ નાખવું પણ 
 
લાભકારી થશે. 
 
5. થાઈરાઈડની સમસ્યા થતા પર બન્ને હાથ અને પગના અંગૂઠાની નીચે ઉપર ઉઠેલા ભાગ પર દબાવ નાખવું. તેને ઘડીની સૂઈની દિશામાં બનાવો અને છોડવું. આવું થોડા સમય સુધી કરતા રહો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટમાં બધુ ધ્વસ્ત, હાર્દિક પણ થઈ ગયા દિવાના, રાજસ્થાન રોયલ્સે ત્રીજીવાર કર્યુ આ કામ

Career After 12th Diploma Course in Arts: ધોરણ 12 પછી, આર્ટ્સ સ્ટ્રીમમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ

8 April Crude Oil Price- અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, યુએસ ક્રૂડ ઓઈલમાં 19%નો ઘટાડો

Share Market Today: યુદ્ધ થંભ્યુ તો દોડ્યુ શેર માર્કેટ, સેંસેક્સમાં 2600 અંકોની તોફાની તેજી, નિફ્ટી 700 પોઈંટ ઉછળ્યુ

US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં 10 શરતો છે, વાટાઘાટો 10 એપ્રિલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મધ્યસ્થી બેઠક સાથે શરૂ થશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments