Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ થશે જાણો 4 ટીપ્સ

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (18:03 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે તેના બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ હોય. કેટલાક બાળકોના મગજ તેજ હોય છે અને કેટલાક મગજથી ખૂબ નબળા હોય છે. જેના કારણે ઘણા બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેથી જો તમે પણ તમારા બાળકને અભ્યાસમાં આગળ વધારવા ઈચ્છો છો તો તેના માટે તેના મગજ તેજ જરૂરી હોય છે. તેના માટે તેની ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરવી થશે, જે તેના મગજ માટે ફાયદાકારી સિદ્ધ હોય. 
 
તમારા બાળકનો મગજ તેજ કરવા માટે તેને સલાદમાં ચુકંદર ખવડાવું જોઈએ. જો તમારું બાળક તેને ખાવાનું પસંદ નથી કરે તો તમે તેને ચુકંદરનો હૂંફાણા રસ પીવડાવો. 
 
ચુકંદરનો સેવનથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે અને બાળકના વિચારવાની શક્તિ પણ તેજ હોય છે. તમે ઈચ્છો તો તમારા બાળકના માથા અને કાનના પાછળ ચુકંદરના રસથી માલિશ કરી શકો છો. તેનાથી પણ તેનો મગજ તેજ હોય છે. 
 
વાળ માટે વરદાન 
ચુકંદર વાળને ઘના કરવામાં મદદ કરે છે. તેના માટે તમે ચુકંદરના પાનના રસને દિવસમાં 3-4 વાર ગંજા સ્થાન પર માલિશ કરતા લગાવવું. ત્યારે તમારા ઉડેલા વાળ ફરીથી ઉગવા લાગશે. તમે ઈચ્છો તો ચુકંદર અને આંમળાનો રસ મિક્સ કરી માથાની માલિશ કરી શકો છો. તેનાથી પણ તમને ફાયદો મળશે. 
 
લોહીની કમીને કરે છે દૂર 
જો કોઈના શરીરમાં લોહીની કમી હોય તો તેને ચુકંદરના સલાદ ખાવાની સલાહ આપીએ છે. આ લીવરને શોધિત કરી લોહી બનાવાની પ્રક્રિયાને તેજ કરે છે. તે સિવાય આ ડાયબિટેજ અને એનીમિયામાં પણ ફાયદા પહોંચાડે છે અને દિલને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments