Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Health tips- એસિડીટી નથી, છાતીમાં અચાનક ઉપડયો દુખાવો થઈ શકે છે માઈલ્ડ અટેક જાણો બન્ને લક્ષણોમાં શું અંતર

Webdunia
ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (13:50 IST)
કોરોના મહામારીના સમયે કઈક આવુ છે કે કોઈ પણ રોગને સામાન્ય માનીને ન જુઓ નહી કરી શકાય છે જેમ કોવિડ 19ના સમયે સાધારણ ખાંસી-શરદી અને તાવને લઈને પણ સાવધાની રાખી રહ્યા છે કોરોનાના 
દર્દીઓમાં હાર્ટ અટેક કેસ પણ સામે આવ્યા હતાૢ તેમજ કોરોના સંક્રમણથી રિકવર થયા લોકોમાં હાર્ટ અટેકના કેસેસ સામે આવી રહ્યા છે. ઘણીવાર લોકો એસિડીટીને હાર્ટ અટેક સમજી ડરી જાય છે. છાતીમાં થતી 
તકલીફ હાર્ટ અટેક કે એસિડીટી તેમાં અંતર જાણી સમયથી સારવાર કરી શકાય છે.આ વિશે ડાક્ટરએ જાણકારી આપી છે. 
 
શું છે માઈલ્ડ હાર્ટ અટેક 
માઈલ્ડ હાર્ટ અટેકને સામાન્ય ભાષામાં લોકો નાના હાર્ટ અટેક કહે છે. આ હાર્ટ અટેકને નૉન એસટી એલિવેશન માયોકાર્ડિકલ ઈંફાર્કશન ((myocardial infarction) કહે છે. તેમાં હાર્ટની નસ 100 ટકા નહી બંદ હોય છે પણ પ્રક્રિયા તેમજ હોય છે જે મોટા હાર્ટ અટેકમાં હોય છે. આ રીતે હાર્ટ અટેકમાં બ્લ્ડ ક્લૉટસ નસને પૂર્ણ રૂપથી બંદ નહી કરે છે પણ તેમાં હાર્ટ ડેમેજ કરતા એંજાઈમ્સ વધેલા રહે છે તેથી ઈનકમ્પલીટ હાર્ટ અટેક કહે છે. 
 
 
એસિડીટી કે ગૈસા અને હાર્ટ અટેકમાં બેસિક અંતર 
- એસિડીટી કે ગૈસમાં જે બળતરા અને દુખાવા હોય છે તે સતત નહી રહે છે . દુખાવાની જગ્યા બદલતી રહી શકે છે. પાઈંટમાં ચુભન હોય છે. 
- એસિડીટીમાં પીઠમાં કે હાથના ખભા સુધી દુખાવો નહી હોય તેનો કારણ વધારે ખાવા-પીવાથી સંકળાયેલી હોય છે. 
- હાર્ટ અટેકમાં છાતીમાં દુખાવાની જગ્યા ભારેપણ, છાતી પર દબાણ અનુભવ હોય છે. મોઢા પર પરસેવું, ગભરાહટ, બેચેની  વગેરે તેના લક્ષણ હોઈ શકે છે. 
- દુખાવા છાતીના વચ્ચે શરૂ થઈ ડાબા- જમણા હાથ અને ખભા કે પીઠ સુધી જાય તો આ હાર્ટ અટેકના લક્ષણ હોઈ શકે છે. 
- જો તમારો બ્લ્ડ પ્રેશર, શુગર, થાયરાઈડની સમસ્યા છે અને ઉમ્ર 50 થી વધારે છે તો દુખાવાને સીરીયસલી લેવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments