Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસાફરી થશે મોંધી, રેલ ભાડુ વધી શકે છે

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2017 (14:20 IST)
ટ્રેનમાં યાત્રા કરનારા મુસાફરોને હવે વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. રેલ ભાડામાં વધારો થઈ શકે છે. એક અંગ્રેજી છાપાના સમાચાર મુજબ આ વર્ષે જૂન સુધી સરકાર રેલ વિકાસ પ્રાધિકરણના નામથી એક સ્વતંત્ર રેલવે નિયામકની રચના કરી શકે છે. 
આ નિયમ મુસાફરોના ભાડા અને માલ ભાડામાં ફેરફાર કરવા સંબંધી સલાહ આપશે. આ સલાહ રેલવેના ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ખર્ચ જેવા કે પેંશન, લોન અને બજારની બીજી તાકતોના આધાર પર કરવામાં આવશે.  રિપોર્ટ મુજબ હાલ રેલ રાજસ્વનો 67 ટકા ભાગ માલ ભાડામાંથી આવે છે. જ્યારે કે ફક્ત 27 ટકા આવક મુસાફર ભાડામાંથી આવે છે.  રેલવે માલ ભાડામાંથી કમાવેલ પોતાના લાભથી મુસાફરોને સબસીડી આપે છે. 
 
છાપા મુજબ એક અધિકારીનુ કહેવુ છે કે સરકાર લાંબા સમયથી રેલ  ભાડુ નક્કી કરવા સંબંધી નિર્ણયોને રાજનીતિથી અલગ રાખવા માંગતી હતી. બની શકે કે આ પ્રસ્તાવને આ મહિને કેબિનેટની મંજૂરી મળી જાય. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments