Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધીનુ 1 વર્ષ - જેટલીનો જવાબ... સરકારે ફેરફારની શરૂઆત કરી..

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (16:18 IST)
નોટબંધીના એક વર્ષ પૂર્ણ થતા નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફેંસ કર્યુ. મીડિયા સાથે વાત કરતા જેટલીએ નોટબંધીથી થયેલા ફાયદા વિશે બતાવ્યુ અને નોટબંધીને લઈને સતત થઈ રહેલ આલોચનાઓનો જવાબ આપ્યો. જેટલીએ કહ્યુ કે વધુ કૈશથી ભ્રષ્ટાચાર થાય છે.  એવુ નથી કે નોટબંધીથી બધી પરેશાનીઓનો હલ થઈ જશે પણ નોટબંધીએ એક એજંડા બદલ્યો. 
 
વિપક્ષની આલોચનાઓનો જવાબ આપતા જેટલીએ કહ્યુ કે કોંગ્રેસે નોટબંદીને લૂટ કરાર આપ્યો છે. હુ બતાવી દઉ કે લૂટ તો એ હતી જે 2જી, કોમનવેલ્થ ગેમ્સ અને કૉલ બ્લોક વહેચણીમાં થઈ. 10 વર્ષ સુધી કોંગ્રેસે દેશમાં કશુ ન કર્યુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં 8 નવેમ્બરના રોજ દેશમાં 500 અને 1000ના નોટ બંધ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડી રાતે આ વાતનુ એલાન કર્યુ હતુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments