Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 1 વસ્તુથી કપડાના ડાઘ છૂ મંતર થઈ જશે

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (15:34 IST)
- વોશિંગ મશીનમાં ડિટ્ર્જેટ પાઉડરની સાથે ત્રણ ચમચી વિનેગર બરાબર મિક્સ કરી લો. પછી કપડાને મશીનમાં ધોવા શરૂ કરો. 
 
- વિનેગર તમારા કપડા પરના ડાઘ પણ સરળતાથી દૂર કરી દેશે. 
 
- વિનેગરથી કપડામા ચમક પણ આવે છે. 
 
- ચાના ડાઘથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં વિનેગર નાખીને ભરો. હવે ચાના ડાઘ પર સ્પ્રે કરો અને હાથ વડે ઘસો હવે તેને થોડી વાર પાણીમાં પલાળી રાખો
 
- રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments