Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરફયૂમની સુગંધને લાંબા સમય યથાવત રાખવાના આ 4 ટિપ્સ

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2019 (16:32 IST)
રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યું છે પણ ગર્મી અને ઉમસવાળા મૌસમ આમજ છે. તેથી પરસેવાના દુર્ગંધ તમારા બધા મૂડને ખરાબ કરી શકે છે. તમે પરફ્યૂમ લગાવો તો છો પણ થોડી જ વારમાં તેની સુગંધ ચાલી જાય છે. આજે અમે તમને જણાવીશ કેટલાક એવા ટિપ્સ જેને અજમાવીને તમે તમારા પરફ્યૂમની સુંગંધને મોડે સુધી જાણવી રાખી શકશો. 
સૂકી હોય સ્કિન ત્યારે લગાવો પરફ્યૂમ 
યાદ રાખો કે પરફ્યૂમ ત્યારે જ લગાડવું જ્યારે તમારી સ્કિન પૂરી રીતે સૂકી ગઈ હોય. એટલે કે તેના પર પાણી ન હોય. પાણી સૂક્યા પછી તેના પર માશ્ચરાઈજર લગાવી શકો છો, પછી પરફ્યૂમ લગાડો. જો વગર માશ્ચરાઈજરના પરફયૂ લગાવસ્ગો તો સ્કિન પૂરી રીતે શોષી લેશે અને સુંગંધ થોડા સમય પછી ખત્મ થઈ જશે. 
 

પેટ્રોલિયમ જેલીથી મળશે મદદ 
જો સ્કિન પર પેટ્રોલિય જેલી લગાવી છે અને તેના પર પરફયૂમ લગાવો છો, તો તેની સુંગંધ લાંબા સમય સુધી બની રહે છે. 
નહાવ્યાના તરત બાદ 
જ્યારે પણ તમે નહાવો તો તેના તરત બાદ તમારા પોર્સ ખુલી જાય છે, તેથી નહાવ્યા પછી શરીરને સુકાવીને પરફ્યૂમ લગાડવું જોઈએ. 
 

પરફ્યૂમ લગાવીને હાથ ન ઘસવું 
હમેશા લોકો પરફ્યૂમ લગાવ્યા પછી તેને બીજા હાથથી ઘસે છે અને પછી તેની સુગંધ સૂંઘે છે. પણ આવું કરવાથી પણ પરફયૂમની સુગંધ વધતી નહી પણ ઘટી જાય છે. 
કાંડા પર પરફયૂમ લગાવો અને એમજ મૂકી દો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments