Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (05:38 IST)
એવી ઘણી વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ જે યોગ્ય નથી અને જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેમાંની એક ટોઇલેટ છે. સમયથી  શૌચાલયમાં જવું એક તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે, કારણ કે તે આપણા શરીરમાં બધી જ ગંદગી બહાર કાઢે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવી છે અમે ટૉયલેટ 
 કરતી વખતે અજાણીમાં ઘણી ભૂલો કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. ચાલો આપણે જાણીએ, અજાણ્યામાં ટૉયલેટ કરતા સમયે અમારાથી થતી તે ભૂલોં વિશે છે જે આપણે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકીએ છીએ.
 
યૂરિન રોકવું 
ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ પેશાબ રોકીને રાખે છે. આ અમારા આરોગ્ય માટે ખૂબ જ ખરાબ છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે. તમારી આ ટેવના લીધે હોઈ શકે તમને તમારી કિડનીથી  હાથ ધોવા પડે.
 
ઓછું પાણી પીવું
દરેક વ્યક્તિને ઓછામાં ઓછા દરરોજ 8 ગિલાસ પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી, ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નિકળી ના શકે. જેના કારણે શરીરમાં ઘણા રોગો વધવા લાગે છે. તમે જોયું હશે કે પેશાબનો રંગ પીળો અથવા ઘટ્ટ થઈ જાય છે. તે ઓછી પાણી પીવાની નિશાની છે. તમારી સાથે જો આ  થઈ રહ્યું 
છે, તો પછી એક વાર તમે ડૉક્ટરની સલાહ મેળવો.
ગંદા ટોયલેટનો ઉપયોગ કરવો
મુસાફરી દરમિયાન ઘણી વખત લોકો જાહેર શૌચાલયમાં ફ્રેશ થવા જાય છે. ગંદા શૌચાલયનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. ગંદા શૌચાલયમાં જવાથી યૂરિન ઈંફેક્શન થવાનું જોખમ રહે છે. જો તમારે કોઈ કારણોસર જાહેર શૌચાલયમાં જવું પડશે, તો સૌ પ્રથમ, તેમની બેઠક પર પ્રથમ પાણી રેડવું ભૂલશો નહીં. આમ તો આ દિવસો બજારમાં ઘણા એવા પ્રોડ્કટસ આવી ગયા છે કે, જેની મદદથી તમે જાહેર શૌચાલયમાં જઈ શકો છો, તમે સૌ પ્રથમ તમારી બેઠકને સાફ કરી શકો છો.
પેશાબની ગંધ
યૂરિનમાં ગંધ આવવાના બહુ ઘણા કારણ હોઈ શકે છે. જેમકે , દારૂના સેવન યૂરિન ઈંફેક્શન અને ડિહાઈડ્રેશન જેવા પેશાબમાં ખરાબ સુગંધ માટેના ઘણા કારણો હોઇ શકે છે. પ્રાઈવેટ પાર્ટની યોગ્ય રીતે સાફ ન કરવા પણ પણ પેશાબમાં ગંધ આવે છે. તમે તમારી જાતને રોગોથી દૂર રાખવા માંગતા હો, તો ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન રાખો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments