Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોરા થવુ છે તો આજથી જ અજમાવો આ ઉપાય અને ફરક જુઓ

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2017 (14:05 IST)
સુંદર દેખાવવા માટે યુવતીઓ મેકઅપની મદદ લે છે. ધૂળ-માટી અને પ્રદૂષણને કારણે ચેહરાની સુંદરતા ઓછી થવા માંડે છે.  આવામાં સ્કિનની દેખરેખ કરવી ખૂબ જરૂરી છે. જો તમે ચેહરા માટે કિચનમાં રહેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરો તો નિખરાયેલી અને બેદાગ ત્વચા મેળવી શકો છો. આજે અમે તમને કિચનમાં રહેલ કેટલીક એવી વસ્તુઓ બતાવી રહ્યા છે જેનાથી તમે ગોરી ત્વચા મેળવી શકો છો. 
 

       



1 બેસન - જૂના જમાનામાં સ્ત્રીઓ બેસનથી પોતાના ચેહરાની સુંદરતા કાયમ રાખતી હતી.  બેસનને ગુલાબ જળમાં મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવો. સૂકાયા પછી રગડીને તેને ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર તેનો ઉપયોગ કરો. 
 








 



2.  બટાકા - બટાકા રંગ નિખારવામાં ખૂબ મદદરૂપ છે. બટાકાને વાટીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. તેને ચેહરા પર લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો. એક દિવસ છોડીને આ પેકનો ઉપયોગ કરો. 
 







3. હળદર - રંગત નિખારવામાં હળદર ખૂબ લાભકારી છે. હળદરને લીંબૂના રસમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. તમે ચાહો તો તેમા ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. સૂક્યા પછી પાણીથી ધોઈ લો. 
 


 





4. કાચુ દૂધ - કાચુ દૂધ ચેહરા પર રહેલ ગંદકીને દૂર કરે છે. કાચા દૂધને ચેહરા પર લગાવો. તમે ચાહો તો 2 ચમચી કાચા દૂધમાં 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને ચેહરા પર લગાવી શકો છો. તેનાથી ચેહરાની રંગત નિખરશે. 
 






5. દહી - ગોરી સ્કિન મેળવવા માટે અઠવાડિયામાં બે વાર દહીને ચેહરા પર લગાવો. 2 ચમચી દહી અને 1 ચમચી મધને મિક્સ કરીને ચેહરા પર લગાવો. પછી પાણીથી ધોઈ લો. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments