Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફક્ત એક અખરોટ અને ઘૂંટણનો દુ:ખાવો થશે ગાયબ

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2017 (13:12 IST)
ઘૂંટણનો દુખાવો આ સમસ્યા તો આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે.  આ દર્દથી રાહત મેળવવા માટે લોકો ન જાણે કેટલા પ્રકારની રીત અપનાવે છે. પણ તેમને છતા પણ આરામ મળતો નથી.  જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારી આ સમસ્યાનુ સમાધાન લઈને આવ્યા છીએ. 
 
આજે અમે તમને એક એવો નુસ્ખો બતાવીશ જેને અપનાવીને તમે તમારા ઘૂંટણના દુખાવાને ગાયબ કરી શકે છે. જી હા અમે વાત કરી રહ્યા છે અખરોટની.  અખરોટની મદદથી તમે તમારા ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. અખરોટમાં પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ, વિટામીન ઈ, બી6, કેલ્શિયમ અને મિનરલ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને ફિટ રાખી તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત અખરોટમાં એંટી ઓક્સીડેંટની સાથે સાથે ઓમેગા-3 ફૈટી એસિડ જોવા મળે છે.  આ એક પ્રકારનુ ફેટ છે જે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. 
 
જો નિયમિત રૂપે અખરોટનુ સેવન કરવામાં આવે તો તમે ખૂબ જલ્દી ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. 
 
કેવી રીતે કરશો સેવન 
 
1. રોજ સવારે ખાલી પેટ એક અખરોટની ગિરી સારી રીતે ચાવી-ચાવીને ખાવ 
 
જરૂરી વાત - જો આ ઉપાય રોજ નથી કરતા તો તમને કોઈ ફાયદો નહી મળે. તેથી સારુ રહેશે કે તમે તેનુ રોજ સેવન કરો. થોડા જ દિવસોમાં તમને અસર જોવા મળશે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments