Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2019 (10:10 IST)
બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રાજ જણાવીશ.  
 
કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એમની ઉમ્ર 35 વર્ષ છે અને જોવામાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પરદા પર કે કોઈ ઈવેંટમાં જુઓ છો તો તમને લાગશે કે એમની બ્યૂટી નેચરલ છે. 
 
સનીને વધારે ભારે મેકઅપ લગાવું કદાચ પસંદ નથી.એ  એમની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાક હે છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયાથી વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા ઈચ્છો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અબે બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો 
 
 
બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે. 
સની નું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ જોવાશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ જરૂર જિમ જાય છે. 
 
 
સારી સ્કિન માટે યોગા 
સની દરેક દિવસ યોગ કરે છે . ભલે ના એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય , પણ એ યોગા કરતા ક્યારે નહી ભૂલે. આથી એમની સ્કિન દરેક સમયે ચમકદાર અને જવાં જોવાય છે. 
 
 
હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ , શાકભાજી અને સલાદ રાખે છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નહી. 
 
દૂધ પણ પીએ છે 
સની એમની ડાઈટમાં દૂધને પણ શામેળ કરે છે કારણ કે આ એમની સ્કિનેને અંદરથી પોષણ આપે છે અને એમની સ્કિનેનમાં ચમક ભરે છે. 
 
વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.  
 
એ ખૂબ પાણી પીએ છે.  
સની એમની સાથે દરેક જગ્યા પાણીની બોટલ સાથે રાખે છે . એ 8 ગ્લાસ પાણી દરેક દિવસ પીએ છે કારણ કે એથી વાળ અને સ્કિન સારી હોય છે. 
 
આત્મવિશ્વાસ થી ભરેલી રહે છે. 
સની માને છે કે જો તમને ખૂબસૂરત જોવાવું છે ત ઓ માણસને હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments