Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 8 કલાકમાં પિંંપલ્સ પર અસર દેખાડશે આ તેલ

Webdunia
ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:23 IST)
ખીલ ચેહરાની સુંદરતા  બગાડી નાખે છે. પર ઘણી વાર બધી કોશિશ કરવા છતા પણ ઘણા લોકોના ચેહરા પર ખીલ વારેઘડીએ થઈ જાય છે.  એ સમયે કશુ કરતા પહેલા કે તમે ચિડચિડા થઈને ખીલને ફોડો એ પહેલા રોજમેરી ઓયલ ટ્રાઈ કરો. આ ઔષધિમાં ખીલ સામે  લડવાના એવા તત્વ હોય છે જે કોઈપણ જાતના નિશાન  છોડ્યા વગર જ  એને  ઠીક કરી નાખે છે. 
રોજમેરી ઓયલ કેવી રીતે કામ કરે છે. 
આ ઑયલમાં એંટી બેક્ટીરિયલ તત્વ હોય છે અને પ્રભાવિત સ્થાન એને લગાવાત જ  બેક્ટીરિયા ખત્મ થઈ જાય છે. બેક્ટીરિયાના કારણે થતા પિંપલ્સ આનાથી સાફ થવા લાગે છે. માત્ર 8 કલાકમાં તમને આની અસર જોવા મળશે. ચાઈનાના શોધકર્તાએ જાણ્યુ છે કે આ તેલમાં  એંટીસેપ્ટિક તત્વ પણ હોય છે. ઈંફ્લેમેશનથી પ્રભાવિત ત્વચા પર અસર દેખાડે છે અને આગળ થતા ખીલથી બચાવ કરે છે. 
 
કેવી રીતે ઉપયોગ કરશો 
 
રૂના ટુકડા પર બે ત્રણ ટીપાં રોજમેરી ઑયલ નાખો અને એને સૂતા પહેલા ખીલના નિશાન પર પર લગાડો. એને દિવસ માં લગાવીને બહાર ન જવું. આવુ કરવાથી ચેહરા પર ધૂળ માટી જમશે જેથી સમસ્યા વધશે. આ તેલના ઉપયોગ કરવાના એક બીજો ઉપાય છે. તમે એને લોશનમાં મિક્સ કરી લગાવી શકો છો. 
પછી નિયમિત રૂપથી આ લોશન લગાડો.  
 
રોજમેરી ઑયલ ચેહરાના જ નહી પીઠ પર થતા ખીલને જેને આપણે એક્ને કહીએ છીએ એને માટે પણ સારું છે.  એ માટે નહાવાના પાણીમાં 8-10 ટીપા આ તેલના મિક્સ કરી લો . થોડાક દિવસ આ તેલના ઉપયોગ કરો ફાયદા થશે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments