Webdunia - Bharat's app for daily news and videos

Install App

Light પડેલ મેહંદીને આ ટીપ્સથી કાઢવી (Tips)

Webdunia
ગુરુવાર, 17 મે 2018 (16:31 IST)
તહેવારો, લગ્ન અને ઘણી વાર ફંકશનમાં મહિલાઓ સજે-સંવરે છે. તેના સાજ-શ્રૃંગારમાં એક ભાગ હોય છે હાથ પર મેહંદી મૂકવાનો. મહિલાઓ આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે તેની મેહંદીનો ડાર્ક રંગ આવે. ડાર્ક મેહંદી બધાને જેટલી પસંદ હોય છે તેટલી જ ખરાબએ રંગ ઝાંખુ થવા પર લાગે છે. 
 
મેંહદી ક્યારે પણ એક વારમાં નહી ઉતરતી. તેનો રંગ ધીમે-ધીમે જ ઝાંખા થાય છે. હમેશા તેનો રંગ જ્યારે ઝાંખા થવા લાગે છે તો તેને તરત ઉતારવાના મન કરે 
 
છે. એવી ફીકી પડેલી મેહંદીને તરત હટાવવા માટે ઘણા ઘરેલૂ ઉપાય છે. આ ટિપ્સથી તમે પણ ઝાંખી પડેલી મેહંદીને હટાવી શકો છો. 

એંટી બેક્ટીરિયા સાબુ 
એંટી બેકટીરિયા સાબુથી દિવસમાં 12-15 વાર હાથ ધોવાથી મેહંદીનો રંગ કાઢવા લાગે છે. મેહંદીનો રંગ ખૂબ જલ્દી ઉતરી જશે. 
મીઠું 
મીઠું એક ક્લીંજરના રૂપમાં કામ કરે છે. મેહંદીનો રંગ હટાવવા માટે 1 વાટકી પાણીમાં થોડું મીઠું મિક્સ કરી તે પાણીમાં હાથને  15 થી 20 મિનિટ સુધી ડુબાડીને રાખો. ત્યારબાદ હાથને ધોઈ લો. 
 

સ્ક્રબ 
ફેસ સ્ક્રબને હાથ પર લગાવીને થોડા મિનિટ રગડવું. આવું કરવાથી હાથથી મેહંદી હટશે અને સાથે જ હાથ સુંદર પણ લાગશે. 
ટૂથપેસ્ટ 
મેહંદી ઉતારવા માટે ટૂથપેસ્ટને હાથ અને પગ પર લગાવો. તેન સૂકવા દો. ટૂથપેસ્ટ સૂક્યા પછી તેને રગડીને સાફ કરવું. 

બેકિંગ સોડા 
બેકિંગ સોડામાં બ્લીચિંગ ગુણ હોય છે. મેંહદી દૂર કરવા માટે 1 ચમચી બેકિંગ સોડામાં થોડા ટીંપા લીંબૂના રસની નાખી મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને હાથ પર 15 મિનિટ માટે લગાવો. તેને હટાવવા માટે હાથને હૂંફાણા પાણીથી ધોઈ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દાદા શૌચ માટે રસ્તા કિનારે ગયા, એકલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ; મુખ્ય આરોપી ઝડપાયો

ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો; રહસ્ય ખુલતાં જ તેના પતિએ મંદિરમાં તેમના લગ્ન કરાવી દીધા.

TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ

એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; જાણો 24 કેરેટ સોનાનો ભાવ શું છે.

કુલ્લુ-મનાલીમાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો; વિડિઓ જોઈને તમે તમારા પ્રવાસના પ્લાન બદલી નાખશો.

વધુ જુઓ..

ધર્મ

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments