Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા છો, તો તૈયાર થતા આ ભૂલીને પણ ન કરવી આ ભૂલોં

Webdunia
રવિવાર, 7 એપ્રિલ 2019 (07:25 IST)
જો તમે પાર્ટીમાં જવાની તૈયારીમા છો, તો કયાંક તમે ખૂબ ઉત્સાહિત થઈ અને તમે ઘણુ બધું વિચારીને રાખ્યું હશે. આ દિવસ એતમે સુંદર પણ જોવાવા ઈચ્છશો. પણ અમે તમને જણાવી રહ્યા છે. કેટલીક ભૂલ જે મેકઅપ કરતા સમયે છોકરીઓ કરે છે અને આ ભૂલોના કારણે તેમના ચેહરાનો આકર્ષણ 
ગુમાવી નાખે છે. 
 
જો તમે પણ તૈયાર થતા આમાંથી કોઈ ભૂલ કરો છો તો તેને કરવાથી બચવું. 
1. જો ફાઉંડેશન જરૂરતથી વધારે કે સ્કિન ટોનથી મેચ કર્યા વગર લગાવી છે, તો તમારું ચેહરો પીળો પીળો જોવાશે. પછી ત્યારબાદ મેકઅપની જે સ્ટેપ્સ કરશો એ નકામી જ જશે. 
 
2. જો ચેહરાના ડાઘ છુપાવવા માટે કંસીલરનો ઉપયોગ કરો છો, તો ધ્યાન રાખો કે જો સ્કિન ટોનના મેચ નહી કરતો કંસીલર લગાવશો તો ચેહરા પર જગ્યા જગ્યા પેચેસ જોવાશે. 
 
3. બ્લશર વધારે લગાવવાથી તમે વધારે સુંદર લાગસ્ગો આવું નથી. તેને પણ યોગ્ય માત્રામાં જ ફેસપર લગાવવું. ચેહરા જોકર જેવું લાગી શકે છે. 
 
4. ત્વચાના રંગ મુજબ જ લિપ્સ્ટીકના કલર ચયન કરવું. નહી તો તમે હંસીનો પાત્ર બની શકો છો. 
 
5. મેકઅપ કરવા માટે સાચા સ્થાનનો ચયન કરવું. એવી જગ્યા જ્યાં પૂરતી રોશની ન હોય જેનાથી મેકઅપના સમયે સાચો અંદાજ મળે રહે કે મેકઅપ યોગ્ય થઈ રહ્યું છે કે નહી 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments