Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રાઈવેટ પાર્ટના કાળાશ દૂર કરશે આ ઉપાય

Webdunia
બુધવાર, 25 એપ્રિલ 2018 (19:00 IST)
પોતાને સ્વસ્થ અને સુંદર બનાવા માટે બૉડીની સફાઈ કરવું બહુ જરૂરી છે. કેટલાક લોકોતો આખાડી બૉડીની સાફ કરવા માટે બિકની વેક્સ કરાવે છે. પણ સતત વેક્સ કે શેવિંગ કરવાથી પણ આ પાર્ટ કાળા થવા શરૂ થઈ જાય છે. કેટલાક લોકો તો કાળાશ દૂર કરવા માટે જુદા-જુદા ક્રીમનો પણ ઉપયોગ કરે છે. આ રીતના 
પ્રોડક્ટસન ઉપયોગ કરવાથી સાઈડ ઈફેક્ટ થવા શરૂ થઈ જાય છે. પ્રાઈવેટ પાર્ટના કાળાશ દૂર કરવા માટે આજે અમે તમને એક કારગર ઉપાય જણાવી રહ્યા છે. આ ઉપાયથી તમે કેટલાક અઠવાડિયામાં કાળાશથી છુટકારો મેળવી શકો છો. 
 

 
સામગ્રી- 
- 1 ટીસ્પૂન જેતૂનનો તેલ 
- 1 લીંબૂ
- 1 ટીસ્પૂન મીઠું 
- 2 ટીસ્પૂન ગુલાબ જળ 
આ રીતે કરો ઉપયોગ 
1. જેતૂનના તેલને હથેલી પર લઈને પ્રાઈવેટ પાર્ટની મસાજ કરો અને તેને અડધા કલાક માટે  રહેવા દો. 
2. ત્યારબાદ લીંબૂને કાપીને તેના પર મીંઠું લગાવીને કાળા ભાગને સ્ક્રબ કરો. 
3. હવે અડધા કલાક માટે મૂકી દો. 
4. ફરીથી અડધા બચાયેઉં લીંબૂને તેના પર મીટઃઉં લગાવીને સ્ક્ર્બ કરો. તેનાથી ડેડ સ્કિન અને કાળાશ દૂર થઈ જશે. 
5. ત્યારબાદ રૂની મદદથી ત્વચાને સાફ કરી તેના પર રૂ પર ગુલાબજળ લગાવીને તેને સાફ કરો. 
6. આ પ્રક્રિયાને અઠવાડિયામાં 3 વાર ઉપયોગ કરવાથી પ્રાઈવેટ પાર્ટના કાળશ દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments