Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty tips-પિંપ્લ્સના જૂના નિશાનને પણ ઠીક કરી નાખશે મધ જાણો ચેહરા પર કેવી રીતે લગાવવું

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (16:21 IST)
ઘણી વાર આવું હોય છે કે અમારા ચેહરા પર ગ્લો તો હોય છે પણ ડાઘ-ધબ્બા ચેહરાની નેચરલ સુંદરતાને કઈક ઓછું કરી નાખે છે. તેથી ડાઘ-ધબ્બા દૂર કરવા માટે તમે ઘણા ઉપાય કરો છો પણ આ જિદ્દી નિશાન તમારા ચેહરાથી દૂર  નહી થાય છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે એક એવું ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તમારા ચેહરાના ડાઘ-ધબ્બા જરૂર સાફ થઈ જશે. મધ આરોગ્ય માટે જ નહી પણ બ્યૂટી સીક્રેટસમાં પણ ઉપયોગ કરાય છે. આવો જાણીએ તેના ગુણ 
 
આ ગુણોથી ભરેલુ હોય છે. મધ 
મધમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન એ , બી, સી, આયરન,મેગ્નીશિયમ , કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ વગેરે ગુણકારી તત્વ હોય છે. આ કાર્બોહાઈડ્રેટને પણ પ્રાકૃતિક સ્ત્રોત છે. તેથી તેના સેવનથી શરીરમાં શક્તિ સ્ફૂર્તિ અને ઉર્જા આવે છે અને આ રોગોથી લડવા માટે શરીરને શક્તિ આપે છે. 
 
જૂના ડાઘ પર કારગર 
તમે કાચા મધને બળેલા નિશાન પર લગાવી શકો છો કારણ કે મધમાં એંટીસેપ્ટિક અને હીલિંગ ગુણ હોય છે. નિયમિત રૂપથી બળેલા નિશાન પર મધ લગાવવાથી ડાઘ જલ્દી દૂર થાય છે. મધને મલાઈ, ચંદન અને ચણાના લોટ સાથે મિક્સ કરી ફેસપેકના રોપમાં ઉપયોગ કરી શકો છો. આ માસ્ક ચેહરાની અશુદ્ધિને દૂર કરે છે અને ત્વચાને નરમ અને ચિકણો પણ બનાવે છે. તમારા ચેહરા પર જોઈ કોઈ જૂનો ડાઘ કે ધબ્બા છે, તો તમે આ ઉપાય ફોલો કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments