Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે સેનિટાઈજર ઉપયોગ કરવાની સાચી રીત જાણો છો...

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (14:11 IST)
કોરોનાની આ તીવ્ર લહેરની ચપેટમાં આવવાથી બચવા માટે તમે બાકી વસ્તુઓથી સાથે સેનિટાઈજરના ઉપયોગ તો જરૂર કરી રહ્યા હશો પણ સેનિટાઈજરના માત્ર ઉપયોગ કરવું જ ઘણું નથી. જરૂરી છે તેનો સાચી 
રીતે ઉપયોગ કરવું. કારણકે સેનિટાઈજરના સાચી રીતે ઉપયોગ કરતા પર તમે પોતે જ તમારા લક્ષ્યમાં સફળ થઈ શકશો. આવો જાણીએ છે કે સેનિટાઈજરના સાચી રીતે ઉપયોગ કઈ રીતે કરવું જોઈએ. 
 
અલ્કોહલવાળો સેનિટાઈજર જ ઉપયોગ કરવું યોગ્ય રીત
 
આ રીતે ઉપયોગ કરવું 
સેનિટાઈજરની આઠ-દસ ટીંપા હથેળી પર લો અને તેને બન્ને હાથની હથેળી પર ફેલાવીને હાથને આગળ- પાછળ આંગળીઓ વચ્ચે અને નખ પર લગાવીને મસલવું. સેનિટાઈજરને યોગ્ય રીત બન્ને હાથમાં લગાવવા. તે માટે હથેળીને આપસમાં રગડવું અને બન્ને હાથની આંગળીઓને આપસમાં જોડીને પણ મસલવું. નખ અને અંગૂઠાને પણ આપસમાં રગડવુ ન ભૂલવું. 
 
સેનિટાઈજર લગાવતા સમયે ધ્યાન રાખવું પડશે. તેને 
2-3 સેકંડ સુધી નહી પણ ઓછામાં ઓછા 10-12 સેકંડ સુધી તમારા હાથને સારી રીતે મસલવું જ્યારે સુધી આ સૂકી ન જાય. 
 
ભીના હાથમાં ન લગાવવું સેનિટાઈજર 
આ વાતને પણ ધ્યાન રાખવું પડશે કે સેનિટાઈજર લગાવતા સમયે તમારા હાથ સૂકા હોય. ભીના હાથ પર સેનિટાઈજર ન લગાવવું. સાથે જ હાથમાં માટી, પેંટ કે કોઈ તરળ પદાર્થ ન લાગ્યુ હોય આ પણ ધ્યાન 
 
રાખવું પડશે. કારણ કે આવું થતા પર સેનિટાઈજર યોગ્ય રીતે કામ નહી કરશે. 
 
એક વાર લગાવવાથી નહી બનતું કામ
જો તમને એક વાર સેનિટાઈજર ઉપયોગ કરી લીધુ તો આ સમજવું કે ઘણા સમય માટે તમારા હાથ વાયરસ મુક્ત થઈ ગયા. સેનિટાઈજર લગાવવાથી થોડા જ સમય સુધી પ્રભાવી રહે છે. જો તમે સેનેટાઈજર 
 
લગાવ્યાના 20 સેકંડ પછી કોઈ વસ્તુ છૂ લો છો તો સેનિટાઈજર ઉપયોગ ફરીથી કરવું પડશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments