Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે સેનિટાઈજર ઉપયોગ કરવાની સાચી રીત જાણો છો...

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (14:11 IST)
કોરોનાની આ તીવ્ર લહેરની ચપેટમાં આવવાથી બચવા માટે તમે બાકી વસ્તુઓથી સાથે સેનિટાઈજરના ઉપયોગ તો જરૂર કરી રહ્યા હશો પણ સેનિટાઈજરના માત્ર ઉપયોગ કરવું જ ઘણું નથી. જરૂરી છે તેનો સાચી 
રીતે ઉપયોગ કરવું. કારણકે સેનિટાઈજરના સાચી રીતે ઉપયોગ કરતા પર તમે પોતે જ તમારા લક્ષ્યમાં સફળ થઈ શકશો. આવો જાણીએ છે કે સેનિટાઈજરના સાચી રીતે ઉપયોગ કઈ રીતે કરવું જોઈએ. 
 
અલ્કોહલવાળો સેનિટાઈજર જ ઉપયોગ કરવું યોગ્ય રીત
 
આ રીતે ઉપયોગ કરવું 
સેનિટાઈજરની આઠ-દસ ટીંપા હથેળી પર લો અને તેને બન્ને હાથની હથેળી પર ફેલાવીને હાથને આગળ- પાછળ આંગળીઓ વચ્ચે અને નખ પર લગાવીને મસલવું. સેનિટાઈજરને યોગ્ય રીત બન્ને હાથમાં લગાવવા. તે માટે હથેળીને આપસમાં રગડવું અને બન્ને હાથની આંગળીઓને આપસમાં જોડીને પણ મસલવું. નખ અને અંગૂઠાને પણ આપસમાં રગડવુ ન ભૂલવું. 
 
સેનિટાઈજર લગાવતા સમયે ધ્યાન રાખવું પડશે. તેને 
2-3 સેકંડ સુધી નહી પણ ઓછામાં ઓછા 10-12 સેકંડ સુધી તમારા હાથને સારી રીતે મસલવું જ્યારે સુધી આ સૂકી ન જાય. 
 
ભીના હાથમાં ન લગાવવું સેનિટાઈજર 
આ વાતને પણ ધ્યાન રાખવું પડશે કે સેનિટાઈજર લગાવતા સમયે તમારા હાથ સૂકા હોય. ભીના હાથ પર સેનિટાઈજર ન લગાવવું. સાથે જ હાથમાં માટી, પેંટ કે કોઈ તરળ પદાર્થ ન લાગ્યુ હોય આ પણ ધ્યાન 
 
રાખવું પડશે. કારણ કે આવું થતા પર સેનિટાઈજર યોગ્ય રીતે કામ નહી કરશે. 
 
એક વાર લગાવવાથી નહી બનતું કામ
જો તમને એક વાર સેનિટાઈજર ઉપયોગ કરી લીધુ તો આ સમજવું કે ઘણા સમય માટે તમારા હાથ વાયરસ મુક્ત થઈ ગયા. સેનિટાઈજર લગાવવાથી થોડા જ સમય સુધી પ્રભાવી રહે છે. જો તમે સેનેટાઈજર 
 
લગાવ્યાના 20 સેકંડ પછી કોઈ વસ્તુ છૂ લો છો તો સેનિટાઈજર ઉપયોગ ફરીથી કરવું પડશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments