Webdunia - Bharat's app for daily news and videos

Install App

તડકાથી વાળ બચાવા માટે ફૉલો કરો આ ટિપ્સ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (08:40 IST)
ગર્મીના મૌસમમાં તડકા અને પરસેવાના કારણે વાળ ખરાબ થઈ જાય છે. તેથી તેની સારવાર બહુ જરૂરી હોય છે. કામના કારણે તડકામાં બહાર નિકળવું પડે છે. જેનાથી તડકામાં વાળની પ્રાકૃતિક નમી ચોરાવીને તેને બેજાન અને સૂકા બનાવી નાખે છે. તેના માટે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી વાળને સ્વસ્થ રાખી શકાય. 
વાળની સુરક્ષા 
ધૂપથી વાળને હમેશા સ્કાર્ફ કે છાતાથી ઢાંકીને રાખો. તેનાથી તડલો સીધા વાળ પર નહી પડશે. તડકામાં વાળ સૂકા થઈ જતા તેના પર જોજોબા તેલથી મસાજ કતો અને પછી માથા પર પાલિથીન લપેટી લો. 
 
શૈમ્પૂ 
કેમિકલયુક્ત શૈમ્પૂથી વાળ રૂખા થઈ જાય છે. તેથી ગરમીઓમાં આવા શૈમ્પૂનો ઉપયોગ ન કરવું. તેની જગ્યા હળવા પ્રાકૃતિક ઉત્પાદોથી વાળ સાફ કરવું. 
 
હેયર સ્ટાઈલિંગ મશીન 
ઘણી મહિલાઓ વાળ ધોયા પછી તેને સૂકાવા માટે ડ્રાયર ઉપયોગ કરે છે પણ આ મૌસમમાં વાળને નુકશાન થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments