Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dark Inner Thighsને કહો Bye-Bye-શાર્ટ આઉટફિટ પહેરવું છે, જાણો આ 5 ટીપ્સ

Webdunia
સોમવાર, 26 ઑગસ્ટ 2019 (17:24 IST)
ગરમીમાં  છોકરીઓને શાર્ટ આઉટફિટસ પહેરવું પસંદ કરે છે. આ પહેરવામાં આરામદાયક તો હોય છે, તેની સાથે જ તેમાં ગર્મી નહી લાગતી. ગર્મીના મૌસમમાં લોકો બીચ પર ફરવા માટે પણ જાય છે. આ સમયે છોકરીઓ બિકની Bikini પહેરવાથી કતરાવે છે. તેમની ઈનર થાઈની (જાંઘ)સ્કિન ડાર્ક હોય છે. ઈનર થાઈના કાળાપન દૂર કરવા માટે કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવાથી સ્કિન પણ કાળી થઈ શકે છે. તે માટે ઘરેલૂ ઉપચાર અજમાવા જ યોગ્ય છે. 
1. સંતરાનો જ્યૂસ 
સંતરાના રસમાં હળદર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને થાઈ પર લગાવો. સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરી લો. સંતરાન રસમાં વિટામિન સી અને હળદરમાં રહેતા તત્વ ત્વચાનો કાળાપન દૂર કરવામાં મદદગાર હોય છે. 
 
2.પપૈયું 
પપૈયું ત્વચાને સાફ કરી કાળાપન દૂર કરે છે. તે પેસ્ટને થાઈ પર લગાવો અને સૂક્વા દો. જયારે આ સૂકી જાય તો તેને કોઈ સૉફ્ટ બ્રશની મદદથી હળવા હાથથી રગડીને સાફ કરવું. તેનાથી ત્વચા સાફ થઈ જશે. 
 
3. લીંબૂ 
લીંબૂના રસમાં થોડું પાણી મિક્સ કરી તેને ત્વચા પર 5 મિનિટ લગાવો. ત્યારબાદ પાણીથી સાફ કરી લો. 
 
4. મધ 
મધને ત્વચાના ડેડ સેલને હટાવવામાં મદદગાર ચે. મધને થાઈની ડાર્ક સ્કિન પર લગાવીને 5 મિનિટ ઘસવું. તેના અડધા કલાક પછી પાણી સાથે સાફ કરી લો. 
 
5. બટાટા 
બટાટાનો રસ સ્કિન વ્હાઈટનેસમાં બહુ અસરદાર છે. બટાટાનો રસ કાઢી તેને થાઈ પર લગાવો અને સૂકવા દો. તેનથી ધીમે-ધીમે ત્વચા નિખરવા શરૂ થઈ જાય 
છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments