Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 દિવસમાં Glowing Skin આ 3 સરળ રીત

Webdunia
બુધવાર, 5 મે 2021 (11:05 IST)
તહેવારમાં મહિલાઓ સુંદર રીતે તૈયાર થવા માટે સુંદર ત્વચા જરૂરી છે પણ પરિવાર અને કામની દુનિયાથી પોતાના માટે સમય કાઢવાનો ભૂલી જાય છે. તેથી ત્વચામાં એકદમ બેજાન થઈ જાય છે અને સૂકી થઈ 
જાય છે. તો એક દિવસમાં તમારી ત્વચાને પણ બનાવશે ચમકતી આ ટીપ્સ 
1. પેક- પેક તમે તમારા ચેહરાની સાથે પગ અને ગરદન પર પણ લગાવી શકો છો તેનાથે એક વારમાં જ બધી ટેનિંગ દૂર થશે. 
આ રીતે બનાવો ઉબટન- 1 ચમચી ચણાનો લોટ, 2 ચમચી લોટ, અડધી ચમચી મલાઈ, 2-3 કેસર દોરા, 1 ચમચી ઑલિવ ઑઈલ, અડધી ચમચી હળદર, 1 ચમચી ગુલાબજળ હવે તેન હળવુ-હળવુ પાણી નાખી મિકસ કરી લો. જો તમને ઉબટન કે પેક લગાવવામાં પરેશાની થઈ રહી છે તો તમે થોડો મીઠો તેલ મિક્સ કરી લો. ઉબટન પછી ઑલિવ ઑયલથી માલિશ કરી લો. તેનાથી તમારી ચમક જાણવી રહેશે. તે પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. 
 
2. બેસન અને દહીં - આ તમારી ત્વચાનો રંગ પણ સાફ કરશ અને ટેનિંગ પણ કાઢવામાં મદદ કરશે. 
આ રીતે બનાવો 
 
2 ચમચી ચણાના લોટમાં, 2 ચમચી દહીં તમે થોડો ગુલાબજળ પણ મિકસ કરી શકો છો. આ તમારા ચેહરાને ઈંસ્ટેંટ ગ્લો આપવામાં મદદ કરશે. તેને લગાવ્યાના 15 મિનિટ પછી તમે ઠંડા પાણીથી ધોઈ લો.  
 
3. દહીં અને મધ- જો ગરમીંમાં તમારી સ્કીન સૂકી રહી છે તો તમે આ ફેસપેક તમારા માટે સૌથી સારું છે. 
આ રીતે બનાવો- 3 ચમચી દહીં અને 1 ચમચી મધ મિકસ કરી તેને લગાવી લો. 15 મિનિટ પછી હળવા હાથથી તેને મસલી લો. પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ લો અને માઈશ્ચરાઈજર ક્રીમ લગાવી લો. આ તમારી ત્વચાને ખૂબ સ્મૂદ બનાવશે.     
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments