Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોજા ઉતારતા જ પગથી આવે છે દુર્ગંધ? તો અજમાવો આ 1 ઘરેલૂ ઉપાય

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2019 (07:27 IST)
ગર્મીના મૌસમમાં લોકોને પરસેવાની દુર્ગંધથી પરેશાન રહે છે. મૌસમમાં રહેલ ગર્મી ઉમસ તેનો એક કારણ છે. કોઈના માથા પર પરસેવું આવે છે તો કોઈને અંડર આર્મ્સમાં, કોઈના પગમાં પરસેવું આવે છે, તો કોઈના હાથમાં, મને ખૂબ ગર્મી લાગે છે અને હાથ પગમાં આવું પરસેવું આવે છે કે કદાચ કોઈએ નળ ચાલૂ કરી દીધું હોય. 
 
ગર્મીઓમાં જો પગમાં મોજા પહેરું તો, એ પણ ભીની થઈ જાય છે. સાંજમાં જ્યારે હું ઑફિસથી ઘર જઈને પોતાના જૂતા ઉતારું છું અને મોજા કાઢું છું, તો પગથી આવતા પરસેવાથી ખૂબ દુર્ગંધ આવે છે. આવું શા માટે હોય છે, એ તો ખબર નથી, પણ હાં, તેના હું ઘરેલૂ ઉપચાર કરીને ખત્મ જરૂર કરી શકીએ છે. ઘણા લોકો તેમના શરીર કે પગથી આવતી પરસેવાના કારણ શર્મિંદા થવું પડે છે. 
 
આ લેખમાં અમે તમને એક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગથી તમે તમારા પગથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. વિનેગર જ તેનો એક માત્ર ઉપાય છે. 
 
અમે બધા વિનેગરને ભોજનમાં ઉપયોગ કરે છે. પણ હવે તમે તેને તમારા પગના પરસેવા માટે ઉપયોગ કરી શકો છો. તેના માટે તમને માત્ર પાણીમાં વિનેગર મિક્સ કરવું છે અને એક અઠવાડિયા સુધી દરરોજ અડધા કલાક તેમાં પગ નાખી રાખવું છે . જો તમે તેને એક અઠવાડિયા સુધી કરશો, તો સાચે માનો તમને જરૂર ફાયદો થશે. તે સિવાય તમે તમારા પગની દુર્ગંધથી પણ છુટકારો મેળવી શકો છો. વિનેગર તમને પગના બેકટીરિયા સંક્રમણથી પણ બચાવ કરે છે. 
 
જો તમને પણ પગમાં કે હાથમાં પરસેવું આવવાની સમસ્યા છે, તો તમે પણ આ 1 ઘરેલૂ ઉપાય અજમાવીને છુટકારો મેળવી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments