Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોજા ઉતારતા જ પગથી આવે છે દુર્ગંધ? તો અજમાવો આ 1 ઘરેલૂ ઉપાય

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2019 (07:27 IST)
ગર્મીના મૌસમમાં લોકોને પરસેવાની દુર્ગંધથી પરેશાન રહે છે. મૌસમમાં રહેલ ગર્મી ઉમસ તેનો એક કારણ છે. કોઈના માથા પર પરસેવું આવે છે તો કોઈને અંડર આર્મ્સમાં, કોઈના પગમાં પરસેવું આવે છે, તો કોઈના હાથમાં, મને ખૂબ ગર્મી લાગે છે અને હાથ પગમાં આવું પરસેવું આવે છે કે કદાચ કોઈએ નળ ચાલૂ કરી દીધું હોય. 
 
ગર્મીઓમાં જો પગમાં મોજા પહેરું તો, એ પણ ભીની થઈ જાય છે. સાંજમાં જ્યારે હું ઑફિસથી ઘર જઈને પોતાના જૂતા ઉતારું છું અને મોજા કાઢું છું, તો પગથી આવતા પરસેવાથી ખૂબ દુર્ગંધ આવે છે. આવું શા માટે હોય છે, એ તો ખબર નથી, પણ હાં, તેના હું ઘરેલૂ ઉપચાર કરીને ખત્મ જરૂર કરી શકીએ છે. ઘણા લોકો તેમના શરીર કે પગથી આવતી પરસેવાના કારણ શર્મિંદા થવું પડે છે. 
 
આ લેખમાં અમે તમને એક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગથી તમે તમારા પગથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. વિનેગર જ તેનો એક માત્ર ઉપાય છે. 
 
અમે બધા વિનેગરને ભોજનમાં ઉપયોગ કરે છે. પણ હવે તમે તેને તમારા પગના પરસેવા માટે ઉપયોગ કરી શકો છો. તેના માટે તમને માત્ર પાણીમાં વિનેગર મિક્સ કરવું છે અને એક અઠવાડિયા સુધી દરરોજ અડધા કલાક તેમાં પગ નાખી રાખવું છે . જો તમે તેને એક અઠવાડિયા સુધી કરશો, તો સાચે માનો તમને જરૂર ફાયદો થશે. તે સિવાય તમે તમારા પગની દુર્ગંધથી પણ છુટકારો મેળવી શકો છો. વિનેગર તમને પગના બેકટીરિયા સંક્રમણથી પણ બચાવ કરે છે. 
 
જો તમને પણ પગમાં કે હાથમાં પરસેવું આવવાની સમસ્યા છે, તો તમે પણ આ 1 ઘરેલૂ ઉપાય અજમાવીને છુટકારો મેળવી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Pitru Paksha 2024: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખતે ન કરશો આ ભૂલ

આગળનો લેખ
Show comments