Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - દૂધીના છાલટા સ્કીન ગ્લોમાં લાભકારી

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:00 IST)
દૂધીનો પ્રયોગ શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પણ તેના છાલટા અને રસના પણ અનેક ફાયદા છે.  કાર્બોહાઈટેકની ઉપલબ્ધતાથી આ સહેલાઈથી પચી જાય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ લાભકારી છે. 
 
ત્વચા - દૂધીના તાજા છાલટાને વાટીની તેનો લેપ ચેહરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
તળિયામાં બળતરા - દૂધીને કાપીને પગના તળિયે મસળવાથી પગની ગરમી અને બળતરા દૂર થાય છે. 
 
પેટ રોગ - દૂધીને ધીમા તાપ પર શેકીને ભુર્તુ બનાવી લો. તેનો રસ નિચોડી સાકર મિક્સ કરીને પીવાથી લિવરના રોગોમાં લાભ થશે. 
ઝાડા - બાફેલી દૂધીનુ રાયતુ ખાવાથી ઝાડામાં આરામ મળે છે 
 
દવાની જેમ પ્રયોગ 
 
દાંતનો દુખાવો - 75 ગ્રામ દૂધી અને 20 ગ્રામ લસણ વાટીને એક લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધુ રહી જાય તો ચાળીને કોગળા કરો. 
 
બવાસીર - છાલટાને છાયડામાં સુકવીને વાટી લો. રોજ સવાર સાંજ  એક ચમચી ઠંડા પાણી સાથે ફાંકી લો.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મોરબીમાં 'ડાન્સિંગ વોટર': કૂવામાંથી દરિયાઈ મોજાંની જેમ ઊછળતાં પાણીએ લોકોમાં જગાડ્યું કુતૂહલ, વિડીયો વાયરલ

‘તું બીજા કોઈ સાથે કેમ વાત કરે છે?’... પ્રેમમાં શંકા બની કાળ, BCA વિદ્યાર્થીનીનું ઘરમાં ગળું કાપીને હત્યા

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલ મંજૂરીની પ્રક્રિયા બની સરળ

Gold-Silver Rate- ચાંદીના ભાવમાં 2800 સુધીનો વધારો, સોનું પણ મોંઘુ થયું

ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો: શુભમન ગિલ ઈજાગ્રસ્ત, વોર્મ-અપ મેચમાં કે.એલ. રાહુલ કરશે કપ્તાની

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments