Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat assembly election 2022- ગુજરાત-હિમાચલમાં વિધાનસભા ચૂંટણી ક્યારે ? આજે બપોરે 3 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફ્રેંસમાં થશે જાહેર

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (10:30 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર
બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ થઇ શકે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે નહીં થાય જાહેર: સૂત્રો
આજે માત્ર હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર
બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
જેમાં હિમાચલની ચૂંટણી તારીખની થઇ શકે ઘોષણા
ગુજરાતની ચૂંટણી 20 ઓકટો.બાદ થઇ શકે જાહેર

ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.
 
Election Commission Press Conference Today: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યા પછી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં બંને રાજ્યોમાં ચૂંટણીની અટકળો ચાલી રહી હતી. આવી સ્થિતિમાં આજે તમામની નજર આ પીસી પર રહેશે કે બંને જગ્યાએ ચૂંટણી ક્યારે થશે.
<

Election Commission of India to hold a press conference later today, in Delhi. The election schedule of Assembly elections to Gujarat and Himachal Pradesh to be announced. pic.twitter.com/Xd2NGdfnmQ

— ANI (@ANI) October 14, 2022 >
ગુજરાત વિધાનસભામાં જીત બાદ ભાજપે ફરી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. વર્ષ 2021માં ભાજપે નેતૃત્વમાં ફેરફાર કરીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. હિમાચલ પ્રદેશમાં 2017માં ભાજપે જયરામ ઠાકુરને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવે તેવી શક્યતા છે.

(Edited bY- Monica Sahu) 


 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

આગળનો લેખ
Show comments