Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન વિકલ્પ મોરચો સ્વચ્છ અને પારદર્શક સરકાર આપશે: શંકર સિંહ વાધેલા

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (09:41 IST)
ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાને સ્વચ્છ, ભ્રષ્ટાચારમુક્ત અને નિષ્પક્ષ સરકાર આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા જન વિકલ્પ મોરચાના પ્રણેતા શ્રી શંકરસિંહવાઘેલાએ આજે જુનાગઢથી 400 યુવાનો સાથે રેલીનું સોમનાથ તરફ પ્રયાણ કર્યું હતું. સોમનાથ ખાતે દર્શન કર્યાં બાદ માંગરોળમાં જેસિંગ ભગતના ફાર્મ ઉપર તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું.

અહીં ખેડૂતોઅને વેપારીઓએ તેમની સમક્ષ કૃષિ અને જીએસટી સંબંધિત સમસ્યાઓ બાપુ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન બાપુએ  જણાવ્યું હતું કે તેમના અગાઉની શાસનમાં  ખેડૂતોના વીજળી અને પાણીના બી લો માફકરવામાં આવ્યાં હતાં. જો જન વિકલ્પ મોરચાનૂ સરકાર બનશે તો સ્વચ્છ અને પારદર્શક સરકાર બનશે, જે સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને કામ કરશે.
ત્યારબાદ તેમણે પરબ ગામ ખાતે મહારાજ શ્રીના આશિર્વાદ લીધા હતાં અને કાગવડ ખાતે  ખોડલ માતાના દર્શન કર્યા હતાં. 26મી સપ્ટેમ્બરના રોજ બાપુ સવારે 10.30 વાગે સર્કિટ હાઉસ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સસંબોધન કરશે અને ભૂજ જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments