Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (10:21 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોને હાર્દિકની સુરક્ષાને લઈને ઈનપુટ મળ્યા હતા. તે પછી હાર્દિકની સુરક્ષા વધારી દેવાઈ છે. આ નિર્ણય બાદ હાર્દિકની સુરક્ષામાં સીઆઈએસએફના 11 જવાનોને તૈનાત કરાયા છે.   
 
આ પહેલા હાર્દિક પટેલે સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો. હાર્દિક પટેલનું કહેવું હતું કે, પોલીસ તેની જાસૂસી કરવા ઈચ્છે છે, એટલે સુરક્ષા આપવામાં આવી રહી છે. હાર્દિકથી પહેલા દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો. જીજ્ઞેશે કહ્યું હતું કે, આ સુરક્ષા એટલે આપવામાં આવી રહી છે કે જેથી તેની મૂવમેન્ટ પર નજર રાખી શકાય. તેણે સુરક્ષાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેની સાથે હવે બે સુરક્ષાકર્મી રહે છે. તેણે કહ્યું કે, મારા ઉપર કોઈ હુમલાથી સરકારની બદનામી ના થઈ જાય એટલે સુરક્ષા આપવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments