Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલનના 14 યુવાનોના મોતનો જવાબદાર હાર્દિક - આનંદીબેન

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (12:16 IST)
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન સમયે લાખોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા અને ત્યાર બાદ થયેલા તોફાનોમાં જે 14 પાટીદાર યુવાનો મોતને ભેટ્યાં હતાં તેમના મોત અંગે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આ મોત પાછળ હાર્દિક પટેલ જવાબદાર છે. જો તેણે આંદોલન ના કર્યું હોત તો આ લોકોના મોત ના થયાં હોત. આનંદીબેનના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ તેમના આ નિવેદનથી ભારે ટીકાઓ થઈ રહી છે. હજી બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે યોજાવાનું છે ત્યારે પાટીદારોના ગઢ સમાન મહેસાણા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભાજપને નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની ટીમ 14 પાટીદારોના મોતની જવાબદાર સરકાર હોવાનું જણાવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments