Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત માટે BJPનો મેગા પ્લાન... 50 હજાર બૂથ પર "મન કી બાત.. ચાય કે સાથ"

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2017 (15:35 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી છઠ્ઠીવાર રાજનીતિક જંગને ફતેહ કરવા બૂથ સ્તર સુધી મજબૂત પકડ બનાવવાની રણનીતિ અપનાવતી દેખાય રહી છે. બીજેપી ગુજરાતના 50 હજાર બૂથો પર મન કી બાત, ચાય કે સાથ કાર્યક્રમ કરશે.. તેના દ્વારા બીજેપી કાર્યકર્તા રાજ્યના બૂથો પર જશે અને બીજેપીની નીતિયો પર ચર્ચા કરશે. 
 
ગુજરાતના બીજેપી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 26 નવેમ્બર રવિવારે "મન કી બાત.. ચાય કે સાથ" ના કાર્યક્રમની શરૂઆત કરશે.. બીજેપી આ રીતે  ગુજરાતની ચૂંટણી જંગ જીતવા માટેની તૈયારી શરૂ કરશે.. 
 
બીજેપી ગુજરાતના પ્રથમ ચરણવાળા ક્ષેત્રોના બૂથ પરથી "મન કી બાત.. ચાય કે સાથ"  કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. પાર્ટી પ્રથમ ચરણના બૂથ કાર્યક્રમ પૂરો કર્યા પછી બીજા ચરણવાળા બૂથ પર જશે.. 
 
ઉલ્લેખનીય છે કે 2014ના લોકસભા ચૂંટણીમં બીજેપીએ ચાય પર ચર્ચા કાર્યક્રમ દ્વારા દેશનુ વાતાવરણ બીજેપીમય બનાવ્યુ હતુ. તેનુ જ પરિણામ હતુ કે બીજેપીએ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. 
 
પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ લોકો સાથે વાત કરવા માટે રેડિયો પર મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી છે. પીએમ મોદી દર મહિનાની અંતિમ રવિવારે મન કી બાત કરે છે. 
 
બીજેપીએ એ જ રીતે ગુજરાતની રાજનીતિક બાજી માટે "મન કી બાત.. ચાય કે સાથ"  કાર્યક્રમ અપનાવ્યો છે. આ તો 18 ડિસેમ્બરે જ જાણ થશે કે ચાય પર ચર્ચાની જેમ "મન કી બાત.. ચાય કે સાથ"  કાર્યક્રમ બીજેપી માટે કેટલો સફળ રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments